________________
૬૦
(૧) તદ્ અભિપ્રાયથી (૨) તઃ શૂન્ય (૩) સમાનાકાર યા અસમાનાકાર (૪) ત્વરિક યા યાવત્કથિક
(૧) સદ્ભુત ઇન્દ્ર વગેરે વસ્તુના અભિપ્રાયથી જ ઈન્દ્રાદિની સ્થાપના કરવામાં આવે છે.
(૨) સદ્ભુત (વાસ્તવ) ઇન્દ્ર વગેરેના એશ્વર્યથી શૂન્ય હાય.
(૩) સદ્ભૂત ઇન્દ્ર વગેરેના આકારને સમાનાકાર પણ હાય અથવા અસમાનાકાર પણ હાય.
(૪)
આ સ્થાપના અલ્પકાળ માટે પણ કરવામાં આવે છે. અને નંદીશ્વર દ્વીપ વગેરેમાં ચૈત્ય પ્રતિમાદિની સ્થાપના યાવત્ કથિક પણ હોય છે. પણ ત્યાં સ્થાપનાની વ્યુત્પતિ ‘સિષ્ઠતીતિ થાવના’કરવી પણ વ્યાવ્યતં ત્તિ સ્થાપના' નહિં કરવી.
દ્રન્ચ નિક્ષેપ:
મૂળભૂત વાસ્તવ વસ્તુની આગળ પાછળની અવસ્થાને દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેમ પહેલાં એક વ્યક્તિ ડૉકટરની પ્રેકટીસ કરતી હતી પણ હાલમાં નિવૃત છે, છતાં લેાકેા તેને ડોકટરસાહેબ કહે છે અથવા ભવિષ્યમાં ડોકટર થનાર છે તેવી ડૉકટરની પરીક્ષા પાસ કરી આવેલી વ્યકિતને પણ ડોકટર કહે છે. એમ રીટાયર જજ તે દ્રવ્ય જજ,
દેવદ્યામાં બિરાજમાન તિર્થંકર કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા તિર્થંકર તે દ્રવ્ય તિર્થંકર કહેવાય છે. માટીને પિંડ દ્રવ્યઘટ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org