________________
૬૧
ભાવ નિક્ષેપ:
'विवक्षित स्पेण-भवनं परिणभनं भावः
સ્વ સ્વરૂપેણ પરિણમવુ થવુ-હાવું તે ભાવ.
2
>
इन्दनादि क्रियान्वितो पारमार्थिक इन्द्रः "
વિવક્ષિત પર્યાયમાં વમાન સમયે
વસ્તુ કે વ્યકિત જ્યારે તે પેાતાનું કરતી હાય તેને ભાવ નિક્ષેપ કહેવાય.
1
વું તે ભાવ નિક્ષેપ
કામ વર્તમાનમાં
જેમ સમેસરણમાં બેસી દેશના આપતા હોય ત્યારે જ તીથ કરને ભાવતી કર કહેવાય.
હવે તે નામાદિ ચાર નિક્ષેપમાં પરસ્પર ભિન્નતા જોઇએ. નામ અને દ્રવ્યથી સ્થાપના નિક્ષેપે પાંરા રીતે ભિન્ન છે.
(૧) કારણથી (ર) અલિપ્રાયથી (૩) બુદ્ધિથી (૪) ક્રિયાથી (૫) પ્રાચેફુલથી.
Jain Education International
આ પાંચ વસ્તુ નામ કે દ્રવ્યમાં નથી હાતી. સ્પષ્ટ હાવાથી પ્રથમ નામ-દ્રવ્યથી સ્થાપનાના ભેઃ બતાવી હવે નામ અને સ્થાપનાથી દ્રવ્યને ભેદ બતાવે છે.
(૧) ઉપયાગ લક્ષણ ભાવ તે અનુપયુકત વકતાદ્વિરૂપ દ્રવ્યના જ પર્યાય છે.
(૨) ભાવ ઇન્દ્ર રૂપ પરિણતિનુ કારણ તે સાધુરૂપ દ્રવ્ય ઈન્દ્ર જ છે કેમકે તે ભાવ ઇન્દ્ર તેના જ પર્યાય છે. તેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org