________________
સામાન્યયી ભવનું કારણ સ્થાપનાદિ નહીં.
૬૨
વ્ય જ
અને છે પણ નામ
નામના સ્થાપના અને દ્રવ્યથી ભેદ્ય અર્થોપત્તિથી જાણી લેવા.
'
શકાઃ- તમારા સિદ્ધાતમાં તે ‘સä' સર્વમયં ત્ત્વ' તે નામાદિમાં ભેદની ગંધ પણ કેમ હોય ? તમારા શાસનમાં તે સર્વત્ર અભેદ છે, કેમકે તમે અન ંતધર્માત્મક વસ્તુ માને છે! સ્વપર પર્યાયથી વસ્તુ સમય જ છે.
સમાધાનઃ- કોઇ કોઇ ધર્મોની સમાનતા હૈાવા છતાં પણ બીજી ઘણી ઘણી અસમાનતા હોય છે. જેમ દૂધ અને છાસમાં શ્વેતત્વ, પ્રવાહિત્વ વગેરે ધર્મની સમાનતા હાવા છતાં મા, ખટાશ વગેરે ધર્મમાં વિષમતા પણુ સુતરાં છેજ,
શકા:- ભાવ એજ પારમાર્થિક વસ્તુ છે માટે તદશુન્ય એવા નામાદિ નિક્ષેપાતુ શુ કામ છે ? કારણકે વિવક્ષિત કાર્ય સાધક તેએ નથી.
Jain Education International
સમાધાનઃ- સામાન્ય રૂપથી ભાવ વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે તે નામાદ્ધિથી પણ સાધ્યની સિદ્ધિ થાય છે કેવી રીતે ?
નામા≠િ પણ વસ્તુના જ પર્યાય છે તેનાથી સામાન્ય તથા ઇન્દ્ર શબ્દ ઉચ્ચારવાથી ચારે નિક્ષેપાના ભેદ પ્રતીત થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org