________________
(૧) શું નામ શબ્દથી નામ ઈન્દ્ર વિવક્ષિત છે કે (૨) શું સ્થાપના ઈન્દ્ર વિવક્ષિત. (૩) વ્ય વા ભાવ ઈ વિવક્ષિત છે
તેથી સામાન્ય ઈન્દ્ર વસ્તુના ચારે પર્યા છે. માટે નામ-સ્થાપના-કવ્યનિક્ષેપ પણ ભાવનિક્ષેપ જ છે છતાં ભાવથી વસ્તુને સાધતાં અમારું કંઇ જવાનું નથી. પછી ભાવ, પર્યાય કે ભેદ એ અનર્થાતર જ છે. માટે ભાવ ઈન્દ્રાદિની જેમ વિશિષ્ટ કિયા સાધક છે.
" બીજું નામાદિ પણ ભાવનું કારણ હોવાથી તે પણ ભાવ જ કહેવાય છે. જેમ જિનેશ્વરનું નામ સાંભળતા જ જિનેશ્વર પ્રતિ ભાવ ઉત્પન્ન થાય છે. જિનેશ્વર દેવની મૂર્તિ જોતાં જિનેશ્વરની પ્રતિ ભાવ ઉત્પન્ન થાય છે. છદ્મસ્થ અવસ્થામાં પણ દ્રવ્ય જિનેશ્વરને જોઈ ભાવ ઉત્પન્ન થાય છે. પિતાના પુત્ર મરીચિ ભવિષ્યમાં ચોવીસમા તીર્થંકર થવાના છે તે ઋષભદેવ ભગવાનના મુખથી સાંભળતા જ ભરત મહારાજાએ ભાવિ તીર્થકર માની વંદના કરી. તેથી જિનેશ્વર દેવના નામાદિ ચારે નિક્ષેપ પૂજ્ય છે, વંદનીય, સ્મરણીય અને ધ્યાન છે.
સામાન્યથી પુનઃ વિચાર કરતાં સર્વ વસ્તુઓમાં આ ચાર નિક્ષેપાને સદ્ભાવ હોય છે.
(૧) નામ- કઈ પણ વસ્તુનું નામ હોય છે. . (૨) સ્થાપના- કઈ પણ વસ્તુની આકૃતિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org