________________
૫૯
જેમ ગેાવાળના છેકરાનું નામ પાડયુ ડિલ્થ-વિદ્ઘ વગેરે. એટલે નામ પાડવામાં નામ પાડનારની જેવી ઇચ્છા તે મુજબ નામ વસ્તુનુ રાખવામાં આવે છે.
(૪) નામ જે પાડયું તે વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી રહે-ટકે ત્યાં સૂધી નામ પણ રહે છે. પ્રાયઃ એટલા માટે કે પાછળથી કોઈ વ્યક્તિના કે વસ્તુના નામમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દ્રવ્ય તેનું તે જ રહે છે. છતાં નામ ક્રી જાય છે. પણ જો મેરૂ દ્વિપાદિનાં નામે તે યાવત્ દ્રવ્યભાવી
જણાય છે.
સ્થાપના નિક્ષેપ:
કોઈ પણ વસ્તુનુ ચિત્ર, આકૃતિ, ફોટા, સૂત, બાવલુ વગેરેને સ્થાપના નિક્ષેપ કહેવાય છે. અથવા સકેતથી અભિધ્યેય પ્રતિકૃતિમાં પ્રકૃષ્ટ જે કલ્પના કરવી તે સ્થાપના,
જેમ મહાવીર સ્વામી નામની ભગવાનની પ્રતિકૃતિ (મૂર્તિ) માં આ ભગવાન મહાવીર દેવ જ છે એવી જે પ્રકૃ કલ્પના કરવી તેને સ્થાપના નિક્ષેપ કહે છે. આ સ્થાપના સદ્ભૂત પણ હાય અને અસદ્ભૂત પણ હેાય. ફાટા કે મૂર્તિમાં મૂળ વસ્તુને આકાર હાય તે સદ્ભુત સ્થાપના કહેવાય. અને જેમાં મૂળ વસ્તુને આકાર ન હેાય તેને અસદ્ભુત સ્થાપના કહેવાય છે. જેમ:
પાષાણમાં જિનમૂર્તિ તે સદ્ભુત સ્થાપના. અક્ષમાં પરમેષ્ઠિ તે અસદ્ભુત સ્થાપના.
આ સ્થાપના નિક્ષેપમાં રાાર વસ્તુ વિચારવાની છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org