________________
૨૪૨
(૪) કેાઈની માગ માં પડી ગયેલ, ભૂલી ગયેલી, ભૂમિમાં દાટેલી વસ્તુ લેવી નહીં.
(૫) ચારી સ્વયં કરવી નહિ, કરાવવી નહિ, ચારીને માલ વેચાતા લેવા નહિં, સંઘરવા નહિ, ચારને ચારીમાં સહાય કરવી નહીં.
(૬) દાણચારી કરવી નહિં, ઘરફાડ ચારી, ખીસાકાતરૂ ચારી વગેરે કરવી નહીં.
આવી આવી માટી મેાટી ચારીએ િિહં કરવાની પ્રતિજ્ઞા લેવી તે શ્રાવકનુ' ત્રીજી... વ્રત છે.
શ્રાવક સમજે છે કે ધન એ મનુષ્યને અગિયારમા પ્રાણ છે અને એ નિર્દય મનુષ્ય ચેારી કરી લઈ લે છે તેના ખીજા દશે પ્રાણા પણ પ્રાયઃ લઈ લે છે તેથી ચારી પણ એક પ્રકારની આડકતરી ભયંકર હિંસાજ છે. તેથી પાપભીરુ શ્રાવક સતાષી બની ન્યાય—નીતિથી જે કંઇ પુણ્યાનુસાર મળે તેમાં સંતુષ્ટ થઈ પેાતાનું જીવન નિર્વાહ કરે, પણ શ્રીમંત મહા શ્રીમંત બનવાની મહત્વાકાંક્ષામાં અન્યાય, અનીતિ, કાળાબજાર વગેરે ન કરે. શ્રાવકપણાની શેલા સંતાષમાં છે.
(૪) સ્વદારા સતાષ વ્રતઃ
દેવને પણ દુલ ભ એવા માનવજીવનમાં તેા સથા બ્રહ્મચારી જીવન જીવવુ જ ઉચિત છે. અને અહિંજ બ્રહ્મચારી જીવન જીવવાના ચાન્સ છે (તક છે). પશુઆ, દેવા, નારકો તે જીવન જીવવાના અધિકારી નથી. એક માત્ર માનવીજ બ્રહ્મચારી જીવન જીવવાને અધિકારી છે. તેવા પૂર્ણ બ્રહ્મચારી જીવન જીવવાના પૂર્ણ અધિકારવાળા ભવમાં પશુક્રીડાવત્ અબ્રહ્મચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org