________________
૨૪૧
77
79
""
(૪) થાપણ (૫) કોર્ટોમાં ખેાટી સાક્ષી ભરીશ નહીં.
""
આ તે સામાન્યથી પાંચ ખાખતાના અહીં નિર્દેશ કરેલે છે પણ આવી બીજી બીજી ખાખતામાં પણ જી ખેલવાના ત્યાગ શ્રાવક કરે છે આ વ્રતને ઉદ્દેશ પણ પ્રથમ વ્રતની રક્ષાનાજ મુખ્ય છે. તેથી વિવેકી શ્રાવક કાઈને પણ દુઃખ થાય, જીવહિંસા થાય, સામી વ્યક્તિ પાપમાં પડે, મેાટું નુકશાન થાય, કોઈના પ્રાણ જાય તેવું કઠાર, અપ્રિય, માર્મિક પાપવાને પણ ન ખેાલવાતાં ખ્યાલ રાખે.
(૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતઃ
આ વ્રત લેતા ભવભીરૂ અને વૈરાગી શ્રાવક વિચાર કરે છે કે મારે વાસ્તવમાંતા સર્વ પરભાવ-જડભાવને ત્યાગ કરવા જોઇએ. જે વસ્તુએ વાસ્તવમાં આત્માની નથી તેના પર મારા હુ, અધિકાર સ્થાપિત કરવા તે પણ એક દૃષ્ટિએ (નિશ્ચય દષ્ટિએ) ચેરી છે. તેને તેા ત્યાગ મહામુનીએ સિવાય કાણ કરવા સમ છે ? પણ વ્યવહારથી જે ચીજ, ધન, માલ, મકાન, જમીન વગેરે પારકી છે, બીજાની માલીકીની છે તેને પૂછ્યા વગર કે કુડકપટથી છેતરીને મારે લેવી નહિં એટલુ તે મારે આ ઉચ્ચ માનવના અવતારે કરવુ જ જોઇએ.
Jain Education International
(૧) ખીજાની વસ્તુ-ચીજ પૂછ્યા વગર લેવી નહીં. (૨) બીજાની વસ્તુ કુડ-કપટ કરી છેતરીને લેવી નહીં. (૩) અન્યાય, અનીતિ, ભેળસેળ, કાળાબજાર રી ધન લેવું નહિં.
For Private & Personal Use Only
www.jainelibrary.org