________________
- ૨૪૦
વગર ચાલી શકતું નથી. તેથી મારે દુઃખી હૈયે અને પૂર્ણ કરૂણાવાળા હૈયે ઓછામાં ઓછા મારે મોટા ત્રસ જીવોને તો અવશ્ય બચાવી લેવા જોઈએ.
જે જીવો સ્વયં હલન-ચલન કરી શકે છે તેવા બેઇદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય જીવોને હું જાણી જોઈને ઈરાદાપૂર્વક નિષ્ણજન, નિરપરાધીને મારીશ નહિં, હિંસા કરીશ નહિં આવી અમુક કાળ માટે યા યાવન્યજીવ શ્રાવક પ્રતિજ્ઞા કરે છે તેને શ્રાવકનું પ્રથમ વ્રત કહેવાય છે.
જે સ્થાવરના જીવો જેવા કે પૃથ્વીકાયના જીવો કાચા પાણીના જી, અગ્નિકાયના જી વાયુકાયના જી, વનસ્પતિના છે તેની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા જે કે શ્રાવકે લીધી નથી પણ દયાળુ શ્રાવક તેઓની પણ બિનજરૂરી હિંસા કરતો નથી, પણ શક્ય એટલી તેની જયણા કરે છે.
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
ઉચ્ચ માનવભવની જીભ સત્ય બેલવા માટે જ મલી છે. તેથી તે પવિત્ર જીભે મારે સત્યજ બેલવું ઉચિત છે. પ્રિય અને હિતકારીજ બેલવું ઉચિત છે પણ સંસારી જીવનમાં સર્વથા જુઠને ત્યાગ કરવો અશકય નહિ તે મુશ્કેલ તે જરૂર છે તેથી હું સર્વથા તે જુઠ બેલવાનો ત્યાગ હમણાં નહિ કરી શકું પણ મેટા મેટા જુઠાણાનો ત્યાગ તે માટે પ્રતિજ્ઞાપૂર્વક અવશ્ય કરવો જોઈએ જેવાકે -
(૧) કન્યા સંબંધી જુઠ નહિં બોલીશ. (૨) ઢેર સંબંધી જુઠ નહિં બોલીશ. (૩) ભૂમિ , , »
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org