________________
૧૭૦
ભાવે (૩) અનંતભવ સંતાનોની પરંપરા (૪) વસ્તુઓનાં વિપરિણમન.
શુકલધ્યાનથી સુભાવિત ચિત્ત છે જેનું એ આત્મા જ્યારે શુકલધ્યાનથી વિરામ પામે છે ત્યારે આ ઉપર મુજબની રચાર અનુપ્રેક્ષાઓનું સૂક્ષ્મ હૃદયસ્પર્શી ચિંતન કરે છે. કારણકે કોઈપણ ધ્યાન અંતમુહૂર્તાકાળથી વધારે કાળ સતત ટકતું નથી. તેથી જ્યારે એક ધ્યાનમાંથી નિવૃત થાય ત્યારે આ અનુપ્રેક્ષાઓનું ચિંતન કરે છે. આ શુકલધ્યાન અત્યંત સૂક્ષ્મ અને અત્યંત નિપુણ બુદ્ધિગમ્ય અને સર્વ સાધ્ય હોવાથી આજના કાળે તો કોઈ કરવા શક્તિમાન નથી તેથી તેનો વધુ વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં તેનું સ્વરૂપ બતાવ્યું છે.
આ રીતે શારે ધ્યાનના સ્વરૂપનું સંક્ષેપથી વિવેચન કર્યું છે. ભવ્ય જીવે પ્રથમના બે અશુભધ્યાનો ત્યાગ કરવાપૂર્વક છેલ્લાં બે ધ્યાનમાંથી ધર્મધ્યાન માટે ઉદ્યમશીટા બને અને શુકલધ્યાન માટે ભાવ પ્રતિબંધ રાખે કે જેથી ભાવિમાં તેની યોગ્યતા સંયેગે વગેરે પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org