________________
૧૭૧
સામાન્યતઃ-લેાકમાં ચેાગ’ શબ્દ પ્રાપ્તિ અર્થાંમાં વપરાય છે.
દા.ત. ‘મને ધનના યાગ થયા', મને સુંદર સ્ત્રીના ચાગ થયા' તેને સુંદર પુત્રને યેાગ થયા’ તેને સદગુરુના યાગ થયા' વગેરે. પણ અહીં અધ્યાત્મ માર્ગોમાં યેગ’ ના અથ અપ્રાસને પ્રાપ્ત કરાવનાર તત્ત્વ' તેને ચેાગ કહે છે. જેમ નદી ઉપરના પુલ મનુષ્યને એક કિનારાથી બીજા કિનારા સાથે યોગ કરાવે છે. ગાડી એક સ્ટેશનથી ખીજા ગન્તવ્ય સ્ટેશન સાથે મુસાફરના યોગ કરાવે છે. ગાર કન્યાને વરની સાથે અને વરને કન્યાની સાથે ચેાગ કરાવે છે. તેવી રીતે ‘બ્યાગ’ અહિરાત્માને અંતરાત્મા સાથે અને અંતરાત્માને પરમાત્મા સાથે જોડેયેાજે તેને યાગ કહે છે. અથવા સંસારી જીવને મુક્તિ સાથે જોડનાર ધર્મવ્યાપારને યાગ કહે છે. અથવા કષાયાત્માને અકષાયાત્મા સાથે જોડે તેને યેાગ કહે છે. અજ્ઞાન આત્માને જ્ઞાનાત્મા સાથે જોડે તેને ચેાગ કહે છે. અપૂર્ણ આત્માને પૂછ્યુંત્મા સાથે જોડે તેને યાગ કહે છે. અસુખીને સુખની સાથે જોડે તેને યાગ કહે છે. અપ્રાપ્ત જે જ્ઞાનાદિ સંપત્તિએ તેને પૂર્ણતયા પ્રાપ્ત કરાવે તેને ચેાગ કહે છે. અહીં જૈન દર્શનમાં બ્યાંગ’ શબ્દ ‘યુન’ ધાતુ ઉપરથી બન્યા છે. • યેાગર્થાત કૃત્તિ ચેપ:’ જોડે તે ચેાગ.
.
"
Jain Education International
For Private & Personal Use Only
ન
દશ ન માં ચા ગ નુ નવુ રૂ પ
••••
www.jainelibrary.org