________________
૧૭૨
ન – કેને તેની સાથે જોડે ?
આત્માને પરમાત્મા સાથે–મોક્ષ સાથે જોડે તે યુગ. મેળ થાનના શેનઃ” આ યોગ અસંખ્ય પ્રકારનો છે જેમકે –
જ્ઞાનયોગ, ક્રિયાગ, ભક્તિગ, તપગ, ચારિત્રયોગ, ધ્યાનયોગ, વિનયોગ, સેવાયેગ, જપયોગ, ક્ષમાયોગ, નમ્રતા
ગ, સરળતાઑગ, સંતોષગ, અહિંસા, સત્યાગ, અચૌર્ય, બ્રહ્નર યંગ, અપરિગ્રહગ, દાગ, દયાગ, મૈત્રીયેગ, પ્રમાદીગ, કરૂણાગ, માધ્યસ્થયેગ, ભાવના, ઈચ્છાયેગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતા, સિદ્ધિગ, અધ્યાત્મયેગ, સમતાગ વગેરે.....
- અસંખેય ધર્મગો છે. તેમાંથી કેઈપણ યુગની પૂર્ણવિધિ અને અનન્ય શ્રદ્ધાપૂર્વક અને નિષ્કામ ભાવથી સતત આરાધના કરવામાં આવે તો આત્મા પરમાત્મા બની શકે છે. એક આત્મા કંઈ એક સાથે બધાજ યોગની આરાધના–સેવા કરી શક્તો નથી. પરંતુ એકાદ, બે, ત્રણ વિગેરે વેગોને પિતાની યોગ્યતા અને ઉત્સાહ મુજબ પસંદ કરી રૂચિ અનુસાર બીજા બીજા યોગેને સાપેક્ષ રહી (પૂર્ણ પ્રતિબંધ સાથે) આરાધે તો જરૂર તે પરમાત્મ પદને પ્રાપ્ત કરી શકે છે. એટલે જૈન દર્શનની દષ્ટિએ અસંખેય ધર્મગ કે જે આત્માને પવિત્ર કરનારા છે. કર્મબદ્ધ આત્માને પૂર્ણ મુક્ત કરનારા છે તેને વેગ કહે છે.
શાહે કંઈપણ ધર્મ યોગ હાય પણ શરત એટલી છે કે તે એગ પ્રથમતો નિષ્કામ ભાવથી સેવાતો હવે જોઈએ. તેનું લક્ષ જીવનશુદ્ધિ દ્વારા પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org