________________
૧૭૩
શ્રીજી શરતઃ– તે શાસ્ત્રાક્ત વિધિપૂર્વક સેવાતા હાવા
જોઇએ.
ત્રીજી શરત:- ગુરૂએ તે ચેાંગ સાધવાની આપેલી હેાય.
સાધવાની આસી
ચેાથી શરતઃ- તે સેવાતા યાગ બીજા ખીજા યેાગેાને આધક ન બનવા જોઇએ. અર્થાત્ તે ચેાગ તેના સમયે સધાય કે જેથી ગુરૂસેવા, વિનય, ભક્તિ વગેરેમાં આધક ન અને. પાંરામી શરતઃ- આ યાગ દ્વારા મારૂ કાય –ધ્યેય અવશ્ય સિદ્ધ થવાનુ જ છે એવેા દૃઢ આત્મ વિશ્વાસ જોઇએ.
છઠ્ઠી શરતઃ યોગ સાધતાં વચ્ચે આવતાં વિઘ્નાથી ગભરાવુ ન જોઇએ પણ તેના બહાદુરીથી સામનેા કરી આગળ વધતાં જવુ જોઇએ.
સાતમી શરતઃ- યોગની સાધના નિયમિત સતત ચાલુ રહેવી જોઇએ.
આઠમી શરતઃ– યોગ અતાવનાર પરમયોગી પરમાત્મા અને પેાતાના ગુરૂ પ્રત્યે દિલમાં અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઇએ નવમી શરતઃ કોઇ લબ્ધિ, રામત્કાર, માન, પ્રતિષ્ઠા, લેાકપૂજા, આદર-સત્કારની ભૂખ ન લાગી જાય તેની મન ઉપર પૂર્ણ ચાકી રાખવી.
દશમી શેરતઃ– ફળની ઉત્સુક્તા ન ોઇએ. કે મને આ ચેોગ સાધનાનું ફળ મળશે કે નહિ ? મળશે તેા કયારે મળશે ? હજુ કચાંસુધી આ કષ્ટમય ચેાગ સાધના કરવી પડશે ? વિગેરે. શકા-અધીરાઇ વિગેરે ડામાડાળ સ્થિતીના ત્યાગ કરવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org