________________
૧૩૩
ગેરહાજર હાય તે! પણ કાંઇ વળે નહિ. એટલે જ્યાં ઉપાદાન કારણ ત્યાં નિમિત્ત કારણને રહેવુ પડે અને જયાં નિમિત્ત કારણે ત્યાં ઉપાદાન કારણને હાજર રહેવુ પડેતેાજ, તે અને મળી કાર્યને સાધી શકે,
પ્રશ્ન:- ઉપાદાન હાજર હેાય ત્યાં નિમિત્ત કારણુ સ્વયં આવીજ મળે એમ નહિ ?
ઉત્તરઃ- ના, જે એવુ હાય તા અનાદીકાળથી જીવ રૂપી ઉપાદાન કારણ પણ હાજરજ છે. અને નિમિત્ત કારણેા પણ ભૂતકાળમાં દેવ-ગુરૂ-ધર્મના 'સયાગરૂપ અનંતીવાર પ્રાપ્ત થયેલાં છે. તે મેાક્ષ રૂપી કાર્યં કેમ હજુસુધી સિદ્ધ ન થયું? માટે માનવું જોઇએ કે ઉપાદાન કારણ રૂપ જીવની હયાતી તે અનાદીકાળથી હોવા છતાં કાળ, ભવિતવ્યતા વગેરે કારણેા ખૂટતા હતા. જૈન દનતા કાઇપણ કાર્યની ઉત્પત્તિમાં પાંચ કારણેાને સમવાય માને છે. માટે કારણકુટ (પાંચે કારણાના સમુહ) જ્યાં સુધી ભેગા થાય નહિ, ત્યાંસુધી એકલા ઉપાદાનથી શું થાય ? એટલે અનાદીકાળથી જીવ રૂપી ઉપાદાન હાજર હેાવા છતાં પણ અત્યાર સૂધી પાંચે કારણેાના સમવાય તેમાંથી કાળ–ભવિતવ્યતા વગેરે ખૂટતુ હતું તેથી જીવના મેાક્ષ હજુસુધી થયા નથી.
એટલે જ્યાં ઉપાદાન હૈાય ત્યાં નિમિત્ત કારણ આવીજ મળે એવા કોઇજ નિયમ જૈન શાસનમાં નથી. કેટલાયે એવા ભવ્ય જીવા આ સંસારમાં સદાકાળ રહેવાના છે કે જેઓને કોઇ કાળે મેાક્ષની સામગ્રી મળવાનીજ નથી. તેથી તેઓના કોઇ કાળે મેાક્ષ થવાનાજ નથી. તેમજ મેાક્ષની સામગ્રી મળવા છતાં પણ કેટલાયે દુભવ્ય જીવે છે કે જેઓને નજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org