________________
૨૮૧ (૧૦) દયાળુતા- દુઃખી જેનાં દુઃખ દૂર કરવાને અભિલાષી. . (૧૧) મધ્યસ્થતા- રાગ-દ્વેષ રહિત બુદ્ધિવાળો.
(૧૨) સૌમ્ય દષ્ટિતા– જેના દર્શન માત્રથી પ્રાણીઓને પ્રેમ ઉપજે તેવી સૌમ્ય દષ્ટિ.
(૧૩) ગુણાનુરાગીતા- ગુણનાજ પક્ષપાત. ગુણવાનેને જોઈ ખુશ થાય.
(૧૪) સત્કથી- ધર્મસ્થાઓમાં રૂચી હોય તેવા કુટુંબ વાળો.
(૧૫) સુદીર્ઘદર્શિતા- સારી રીતે વિચારીને જ કાર્ય કરનારે. જેનું પરિણામ સુંદર હોય તેવું કાર્ય કરવાની બુદ્ધિવાળો
(૧૬) વિશેષજ્ઞતા- સારાસાર વસ્તુના વિભાગને જાણ નારો હેય. વસ્તુના ગુણ–દેષને સમજનાર.
(૧૭) વૃદ્ધાનુગતા- જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પુરૂની સેવા કરનાર, તેમની પાછળ પાછળ ચાલનારે.
(૧૮) વિનીતતા– ગુરૂજન (વડીલજન)નું ગૌરવ કરનારે
(૧૯) કૃતજ્ઞતા- બીજાઓએ પિતાના પર કરેલા ઉપકારેને સારી રીતે જાણનારે. તેમજ ઉપકારોને ભૂલે નહિ તે.
(૨૦) પરહિતાર્થ કારિતા- અન્યના હિતને કરવાવાળે બીજે બતાવે ને કરે તે સુદાક્ષિણ્યતા ગુણમાં આવ્યું. અહિં તો સ્વતઃ પિતાની રુચિથીજ બીજાના કહ્યા વગર પર સેવાપર કાર્ય કરવાને રસ.
Jain Education International
uona!
For Private & Personal Use Only
www.jainelibrary.org