________________
૨૮૦
જૈન દર્શનમાં ધર્મના
અધિકારીના ૨૧ ગુણે
(૧) ગંભીરતા– ક્ષુદ્ર હૃદય, સંકુશિત હૃદય, સ્વાર્થ ઘેલું હૃદય ન જોઈએ. ઉછાંછળાપણું ન જોઈએ.
(૨) રૂપવાન- પાંચે ઇન્દ્રિયેથી યુક્ત, ઈન્દ્રિયો ખેડખાંપણવાળી ન જોઈએ. " (૩) સૌમ્યતા અભીષણ સૌમ્ય મુખાકૃતિ, જેને જોતાં લેકેને વિશ્વાસ પડે.
(૪) લોકપ્રિયતા- ધમી આત્મા લોકેને વહાલો જોઈએ. લેકના દિલમાં વસી ગયો હોય.
(૫) અક્રૂરતા- પારકા છિદ્રો જેનાર ન હોય. પારકાના દે જોવા તેજ વાસ્તવમાં ક્રૂરતા છે. ગુણદષ્ટિવાળે જઈએ.
(૬) પાપભીરુતા- ધમી આત્મા પાપભીરુ જોઈએ.
(૭) અશઠતા– કપટીપણું ન હોય. દંભ અને ધર્મને વેર છે “કપટ ત્યાં ચપટ’ માટે ધર્મની વાતમાં કપટ ન જોઈએ.
(૮) સુદાક્ષિણ્યતા-પિતાને સ્વાર્થ ત્યજીને પણ પરકાર્ય કરનારો. કેઈની પ્રાર્થનાને ભંગ નહીં કરનાર. છે
(૯) લજજાળતા- અકૃત્ય સેવનમાં લજજા. બીજાના દુઃખે દુઃખી થનાર. બીજાનું દુઃખ જોઈને પડાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org