________________
૨૮
વિશ્વવર્તી સમસ્ત જડ--ચેતન પદાર્થોને કુમતિએ રૂપી એકાંતવાદીઓએ જે તેએના અસલી સ્વરૂપને કુપ્રરૂપણાએકાંત પ્રરૂપણા દ્વારા ઘાર અન્યાય કર્યો છે તેઓના ઘેાર અન્યાયને ખુલ્લા કરી તેને યાગ્ય ન્યાય આપનાર ન્યાયાધીશ છે.
‹ ‘સ્યાત્' પદ પરમ સત્ર છે’
એકાંતવાદ રૂપી કાલકૂટ ઝેરને દૂર કરવાના, તે ઝેનુ મારણ કરવા માટેને પમ મત્ર છે.
“ ‘સ્યાત્” પદ ગારૂડિક છે.”
એકાંતવાદીએ રૂપી ભુજંગાના ઝેરને ઉતારનાર કુશળ
ગારૂડિક છે.
સ્યા' પદ મુગર છે.’
એકાંતવાદીએ રૂપી ઘડાઓને તેાડી ફાડી નાંખનાર
મુગર છે.
‘સ્યાત્’ પદ સિંહ છે.'
એકાંતવાદીએ રૂપી હાથીઓના મને ગાળી નાખનાર
સિંહ છે.
‘સ્યાત્’ પદ જૈન શાસનનુ અમેઘ શસ્ત્ર છે.’
વિશ્વવર્તી કુમતિએ રૂપી મદોન્મત રાજાઓ સાથેના યુદ્ધમાં વિજય અપાવનાર અમેઘ શસ્ત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org