________________
s
× જૈન દશનનેા સ્યાદ્વાદ છે
પ્રશ્ન:- ‘સ્યાદ્વાદ એટલે શુ' ?
સ્યાદ્વાદ શબ્દમાં એ પદ રહેલા છે. સ્યા' અને વાદ' તેમાં ‘સ્યાત્' પદ્મના અર્થ અપેક્ષાએ' અને વાદ’ પદના અ થાય છે કથન કરવુ”. અનેનેા ભેગા અથ થાય છે ‘અપેક્ષાએ કથન કરવુ”. કોનું કથન કરવું ? વસ્તુનું. કેવી વસ્તુનું ? અનંત ધર્માત્મક. અનંત ધર્મોથી યુક્ત વસ્તુમાંના ધર્માનુ અપેક્ષાએ કથન કરવુ તે સ્યાદ્વાદ. આ સ્યાદ્વાદને અપેક્ષાવાદ અથવા અનેકાંતવાદ પણ કહે છે. એકાંત=એક+અંત.
૨૭
'
કોઇપણ એક વસ્તુ સંબંધી કોઇ એકજ દૃષ્ટિથી નિય કરવા તેને એકાંત કહે છે. અને એક જ દૃષ્ટિકાણથી નિય ન કરતાં અનેક દૃષ્ટિએથી નિર્ણય કરવા તેને અનેકાન્તવાદ કહે છે. આ સ્યાદ્વાદમાં અત્યંત મહત્ત્વ ‘સ્યાત્' પદનું છે. ‘સ્યાત્’ પદ્મ એ એકાંતવાદીએ રૂપી રાજાઓને વશમાં રાખનાર રાકવી રાજા છે.
રાકરત્ન છે.
‘સ્યા' પદ્મ ક્રરત્ન છે.
એકાંતવાદીરૂપી દુશ્મનાના મસ્તકેાને છેટ્ટી નાંખનાર
‘સ્યા' પદ્મ શ્રેષ્ઠ પ્રમાણિક ન્યાયાધીશ છે'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org