________________
એટલે પ્રમાણ અને નય બંને છે તો સમ્યગ જ્ઞાનોજ, પણ એક જ્ઞાન (પ્રમાણ) વસ્તુના સમસ્ત ધર્મોનું ગ્રાહક છે
જ્યારે એક જ્ઞાન (નય) વસ્તુના કેઈ એક ધર્મ માત્રનું જ ગ્રાહક છે. તેને વિષય વસ્તુના સમસ્ત ધર્મો નથી, પણ એકાદ ધર્મ છે.
પ્રમાણજ્ઞાનને વિષય વસ્તુના સમસ્ત ધર્મો છે. પણ સમ્યગ બોધ માટે છદ્મસ્થને તો બંને જ્ઞાનની (પ્રમાણ અને નય) આવશ્યકતા છે માટે સમ્યગ જ્ઞાનના પિપાસુએ આ પ્રમાણ અને નયેનું જ્ઞાન ગુરુગમથી મેળવવું ખૂબ જ જરૂરી છે.
इति नयवादः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org