________________
૨૫
તેમજ પરમાણુ- પરમાણુએ સ્વતંત્ર વિશેષ નામને
પદાર્થ માને છે.
વેદાન્ત દનઃ- સગ્રહને માને છે. એક જ સત્ એવા પરમ પ્રજ્ઞાને એકાંતે પારમાર્થિક તત્ત્વ તરીકે સ્વીકારે છે.
બૌદ્ધ ઋજુસુત્રને અનુસરે છે.
इति नयवाद:
હવે પ્રમાણનુ પણ લક્ષણ વિચારી લઇએઃતત્વાર્થાધિગમ સૂત્રમાં- ‘માળ નથૈરથિનમ:’ પ્રમાણ અને નયેાથી વસ્તુના સમ્યગ બાધ થાય છે. તો પ્રશ્ન થાય કે પ્રમાણ એટલે શુ ?
સમસ્ત નયદૃષ્ટિથી વિષયિકૃત જે અનેકાન્ત વસ્તુ એનુ ગ્રાહક જ્ઞાન તે પ્રમાણ. અર્થાત્ જે વસ્તુ સમસ્ત નયને વિષય અનેલી છે તેવી વસ્તુનુ ગ્રાહકજ્ઞાન તે પ્રમાણુ.
‘રત્નાકર અવતારિકા' નામના ગ્રંથમાં પ્રમાણનુ લક્ષણ આ પ્રમાણે છે:
"
靠
સ્વ પર અસાવિજ્ઞાનું પ્રમાણં ” જે જ્ઞાન સ્વ પરનુ` નિશ્ચિત
યથાવસ્થિત ગ્રાહક હાય, સંશય, વિષય, અનધ્યવસાયથી રહિત નિશ્ચિત (યથાસ્થિત) જ્ઞાનજ સ્વ-પરનું ગ્રાહક બનતુ હાવાથી પ્રમાણુ કહેવાય છે.
* સાપેક્ષ ઉભયમુખી દૃષ્ટિ તે પ્રમાણ.
* સમસ્ત નયદષ્ટિથી વસ્તુને જોનારૂ` જ્ઞાન તે પ્રમાણુ, * આખી વસ્તુને આવરી લેતે બેય તે પ્રમાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org