________________
૧૧૨
કરવાનું હેાય છે. તે અને મહાત્માએ અહિં પાતપેાતાનું કાર્ય કૃતનિશ્ચયી અની કરે છે.
આ ગુણઠાણાને અપૂર્વકરણ એટલા માટે કહેવામાં આવે છે કે અહિં આવેલ મહાત્મા અત્યંત વિશુદ્ધિમાં વતા હાવાથી પાંચ વસ્તુઓ અહિં અપૂર્વ કરે છે. રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણી, ગુણસ ક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ આ પાંચ વસ્તુઓ પૂર્વે કીપણ ન કરેલ તે અહિં કરે છે. અપૂર્વ વિલ્લિાસ જે મેાહને સથા હણવા કે ઉપશાન્ત કરવા જોઇએ છે તે અહિં પ્રાપ્ત થાય છે. તેથી તેને અનુરૂપ આ ગુણુઠાણાનું નામ અપૂર્ણ રાખવામાં આવેલુ છે.
(૯) અનિવૃત્તિખાદર ગુણુંઠાણું ઃ—
માહનીય કર્મના ક્ષય કે ઉપશમ કરતા કરતા આત્મા અહિં આવે છે. અહિં ઘણા ઘણા મેાહને હણી નાંખ્યા હાય છે. પણ ૧૦મા ગુણુઠાણાની અપેક્ષાએ ખાદર કષાય હજુ બાકી હાય છે અને અહિં એક સાથે આવેલા આધા આત્માઓના પરિણામ- અધ્યવસાય સરખા હેાય છે. અહિં અન્તમુહુતકાળ સુધી રહી. દશમે ગુડાણે જાય છે. આ ૮–૯ મા શુઠાણાની અને આગળના ૧૦ ગુણુઠાણાની ધ્યાનાવસ્થા સમજવી. પ્રમળ તીવ્રધ્યાનદ્વારા એક પછી એક ગુણુ સ્થાનકપર ક્રમશઃ ચઢતા જાય છે.
(૧૦) સુક્ષ્મ સપરાય ગુણુઠાણુ :~
અહિં સુક્ષ્મ લાભ કષાય બાકી હોય છે. àાભના રસઘાત અને સ્થિતિઘાત કરતાં કરતાં માત્ર સૂક્ષ્મ અણુરૂપ લેાશ માકી રહી જાય છે તેને સૂમસ'પરાય ગુણસ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org