________________
૧૧૧
ભસ્મ કરી નાંખે છે. અહિંયાંજ વાસ્તવિક ધર્મો ધ્યાનની પ્રધાનતા હાય છે.
જો કે અહિં પણ સંજ્વલન કષાયના ઉદય તેા હાય છે પણ તેની શકિત અતિ મ હેાવાથી ચારિત્રમાં દ્વેષ-અતિચાર લાગતા નથી. સંયમી ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી ધનુષ્યબાણ લઇ માહુરાજાનુ' અસ્તિત્વ નષ્ટ કરવા મેદાને પડેલે હૈય
(૮) અપૂર્વકરણ ગુણુઠાણું ઃ—
અહિં વીરતાપૂર્વક આગળ વધેલે! સાધક અતિ મોંઢ માહની શિકતને હવે પૂર્ણ ખતમ કરવા ક્ષેપકશ્રેણી [ મેહ નીયકને જડમૂળથી હણવાની તીવ્ર શુકલધ્યાનની ધારા ] રૂપી ધનુષ્યબાણુ લઇને મેદાને આવે છે. અને અનાદીકાળથી આત્મા ઉગર પેાતાનું પ્રભુત્વ જમાવી ગુલામ મનાવનાર મેહ દુશ્મનને મૂળથી જ ખતમ કરી નાંખવા કૃતનિશ્ચયી અનેલા હાય છે. અહિંયાં ક્ષયાપશમ ભાવના ક્ષમાદ્વિ ધર્મોને તિલાંજલી આપે છે. સીડીની આવશ્યકતા માળ ઉપર ચઢવા માટે જ હેાય છે. ચઢયા પછી તેને છેડી દેવાની હાય છે. તેમ ક્ષચાપશમભાવના ધર્મો ક્ષાયિક ધર્મરૂપી માળ ઉપર ચઢવા માટે નિસરણીરૂપ હતા તેના અહિં માળ ઉપર પહોંચ્યા પછી ત્યાગ કરે છે તેને જૈનદર્શનની પરિભાષામાં ધમ સન્યાસ' કહે છે.
અહિં આવનારા બે જાતના મહાત્માએ હાય છે. (૧) ક્ષેપક (૨) ઉપશામક, ક્ષષકનું કાય સ થા મેાહના ક્ષય કરવાનુ હાય છે. ઉપશામકનુ` કા` સવ થા મેાહને ઉપશાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org