________________
૮૯
પુત્રની ઇચ્છા હોય છે ને પુત્રી જન્મે છે. પુત્રની ઇચ્છા હાય છે અને જન્મતાં જ મરી જાય છે. તેમાં ભાગ્યે જ અલેવાન છે. યે ગ્ય પુરુષાર્થ કરવા છતાં પણ ભાગ્ય વિપરિત હાય તા ફળ મળતું નથી.
ચૂંટણીમાં એ ઉમેદવાર ઉભા રહ્યા પણ તેમાંથી એક ચૂંટણીમાં ચૂંટાઇ આવે છે અને બીજો રહી જાય છે. અને તેના પૈસા પણ ચૂંટણી લડવામાં બરબાદ થાય છે. તેમાં બંનેના શુભાશુભ ક જ કારણ છે,
કેટલીક વખત ભવિતવ્યતા અને કમ એક જેવુ' લાગે છે પણ તાત્વિક દૃષ્ટિએ મને ભિન્ન ભિન્ન છે. જે સામાન્યથી ખાસ કારણ વગર અકસ્માત અને તે ભવિતવ્યતા.
(૫) પુરુષાર્થ :- હાંશિયાર અને બુદ્ધિશાળી વિદ્યાથીને પણ પરિક્ષામાં પાસ થવા ( ભણવાના ) પુરુષાર્થ ફરવા પડે છે.
રસેાઇની સામગ્રી તૈયાર હાવા છતાં પણ રસાઇ અનાવવાના પુરુષાતે એવત્તો કરવા જ પડે છે, નહિતર એમને એમ રસાઇ તૈયાર થઈ જતી નથી.
વ્યાપાર નાકરી કરવાના પુરુષાર્થ કરે છે તેા પૈસા પ્રાપ્ત કરે છે ભાગ્ય પણ પુરુષાર્થ વગર ફળતુ નથી.
ભાજન તે ભાગ્યથી મત્યુ' પણ ખાવાના અને ગળે ઉતારવાના પુરુષાર્થ કરે તેાજ પેટ ભરાય છે.
ભવસાગર તરવાની સામગ્રી તેા ભાગ્યથી મળે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org