________________
૨૫૪
LELSLS
PUCIUC
Enland EE
LCUL
UCUC
થી જૈન દર્શનમાં ) . હિંસા-અહિંસાનું સ્વરૂપ ક RUTUTIFUTUGUESTITUTUBSRIBUTIFURISE
תשובתכחכחכיחכת
EUCLEUCLCLCU
'प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा'
પ્રમાદના વેગથી–અનુપગથી પ્રાણને નાશ થાય તેને જૈન દર્શનમાં હિંસા કહે છે. સ્વરૂપહિંસા, હેતુહિંસા, અનુબંધહિંસા એમ હિંસાના ત્રણ પ્રકાર છે.
હિંસાના ૪ ભાંગા
(૧) દ્રવ્યથી હિંસા ભાવથી નહિ- હિંસા કરવાનો ભાવ ન હોય અને જે હિંસા થઈ જાય તો તે દ્રવ્યથી હિંસા, પણ ભાવથી નહિં.
(૨) ભાવથી હિંસા દ્રવ્યથી નહિ- શત્રુને મારવાની બુદ્ધિથી ગોળી છોડે ભલે તે ન મરે તે પણ ભાવથી હિંસા દ્રવ્યથી નહિં.
(૩) દ્રવ્યથી હિંસા ભાવથી હિંસા- મારવાની બુદ્ધિથી ગેળી છેડે અને મરે તે.
() દ્રવ્યથી હિંસા નહિ, ભાવથી હિંસા નહિમારવાને ભાવ પણ નથી અને જીવ મર્યો પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org