________________
૨૫૫
(૧) ઇર્ષ્યા સમિતિના પાલનપૂર્વક જવા આવવામાં જીવરક્ષાના ખ્યાલ રાખી ચાલવા છતાં પણ જીવને નાશ થઈ જાય તે. દા.ત. ડોકટરને કાઇ દરદીનુ ઓપરેશન કરતાં દરદીનુ મૃત્યુ થઈ જાય. અહિં હિંસા કરવાના ભાવ ન હેાવાથી દ્રવ્યથી હિંસા. અથવા ઉપયાગપૂર્વક ચાલતા સાધુથી સહસા થઈ જતી જીવ હિંસા તે.
*
(૨) અનુપયેાગથી જીવરક્ષાના ખ્યાલ રાખ્યા વગર એપરવાઈથી ચાલતાં સાધુને કે અવિરત ગૃહસ્થથી કદાચ કોઈ જીવ ન પણ મરે તે પણ ભાવથી હિંસા લાગે તે. દા.ત. અધારામાં દોરડાને સર્પ માની ઘા કરે તે ભાવથી હિંસા, દ્રવ્યથી નહિં.
<
ૐ વિ ન થાવિષંતિ નિયમા તે સંવિર્દિઓલેર ’(આધ નિયુક્તિ) કૃતિ વચનાત્ ।।
(૩) જ્યારે સાધુને કે અવિરત ગૃહસ્થને અનુપયેાગથી રાાલતાં હિંસા થાય ત્યારે દ્રવ્યથી પણ હિંસા અને ભાવથી પણ હિંસા. અથવા જાણીજોઇને ઈરાદાપૂર્વ જીવહિંસા કરનારને. (૪) ઉપયેગપૂર્વક ચાલતાં જ્યારે કાઈપણ જીવની હિંસા ન થાય ત્યારે દ્રવ્યથી પણ હિંસા નહિ અને ભાવથી પણ હિંસા નહિ.
એટલે જીવરક્ષા-જીવદયાના પ્રબળ લક્ષપૂર્વક–જયણાપૂર્ણાંક કાર્ય કરવામાં આવે તે અહિંસા છે.
' जयं चरे जयं चिट्ठे ॥ ' इति वर्शर्वकालिक वचनात् શાસ્ત્રવિહિત વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતાં કદાચ દ્રવ્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org