________________
૨૫૬
+ *.
જીવહિંસા થાય તે પણ તે હિંસા પાપબંધન માટે થતી નથી. હિંસાને ભાવ-પરિણામ હોય તેજ હિંસાનું પાપ લાગે.
પ્રમત્ત આત્મા એજ હિંસક છે. અપ્રમત્ત આત્મા એજ અહિંસક છે.
આ હિંસા રાગથી કે દ્વેષથી કે મેહ–અજ્ઞાનતાથી જીવ કરે છે. તેથી જેવી રાગ–ષની અને મેહની તીવ્રતા કે મંદતા તે તીવ્ર કે મંદ કુર્મને બંધ પડે છે. તેમાં પણ જાણીજોઈને કરે તે વધારે દેષ અને અજાણતાં કરે તો એછ દેષ. હિંસા કરનારના વીર્યની તીવ્રતા કે મંદતા, હિંસા કરવાના સાધન કેવાં ઘાતક છે એના ઉપર પણ હિંસાથી થતા પાપબંધમાં (કર્મબંધમાં ફેરફાર–તરતમતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org