________________
૨૫૭
જૈન દનમાં સત્યાસત્યનુ સ્વ ૨ પ
જૈન દન કહે છે કે જે વચન પ્રિય, હિતકારી અને સત્ય હૈાય તે સત્ય વચન છે. અને જે વાન તેનાથી વિપરીત હાય તે અસત્ય વચન છે.
પ્રિય વચન– સાંભળતાં સામી વ્યક્તિને મધુર લાગે, કણપ્રિય અને તેવું વચન.
હિતકારી વચન– પ્રિય વચન । માયાવી કે ફુલટી વેશ્યા સ્ત્રીનું પણ હેાય છે. પણ પ્રિયની સાથે તેનું કે ખીજા જીવાનુ હિત કરનારૂ હાવું જોઇએ. અન્યથા ઝેરના લાડુની જેમ આપાત–રમણીય-મધુર વચન પણ પરિણામે અહિત કરે, દુ:ખના ખાડામાં નાખે તેવું વચન તે પ્રિય હાવા છતાં પણ પરમાથી અસત્યજ છે.
શાસ્ત્રમાં દશ પ્રકારનું સત્ય બતાવેલું છે.-
- (૧) સ્થાપના સત્ય કોઇ દેવ કે ગુરૂની મૂર્તિની સ્થાપના. તેને લેાકમાં આ અમુક દેવ કે ગુરૂ છે એમ કહેવાય છે. અર્થાત્ મૂર્તિને દેવના નામે સ ંબેધન કરવું તે સ્થાપના સત્ય છે.
જનપદ સત્ય માનેા કે ગુજરાતમાં પિતાને બાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org