________________
૧૯૮
પ્રથમતા જગતનાં દુ:ખી જીવાનાં દુઃખા જોઇ હૈયુ કંપી ઠે. જેમ પેાતાના નિકટનાં સ્નેહીએનાં દુઃખા-રાગેા-પીડાએ જોઇને જેવી હૈયામાં લાગણી થાય છે તેવી લાગણી દુન્યવી સંબંધ રહિત જીવે! પ્રત્યે પણ જોઇએ. અથવા હું જ્યારે દુ:ખી હતા ત્યારે હું જગતનાં જીવેાની પાસે જે આશા રાખતા હતા તે હુવે હું સુખી છું તે જગતના જીવે મારી પાસે રાખે તે તે ઉચિતજ છે. એક સુખી જીવ ખી.જા જીવેાને દુઃખથી મુક્ત કરવાની ભાવના નહિ રાખે તે કાણ રાખશે ?
નધર દેહ, ધન, બુદ્ધિ, બળ, સમૃદ્ધિ વગેરેના ઉપયેગ દુ:ખીઓનાં દુ:ખેા દૂર કરવા માટે કર્યો તેજ સફળ છે. જે પેાતાની આંધળી સ્વા સાધનામાંજ રક્ત રહ્યા. બીજા જીવેાનાં દુ:ખેા પ્રત્યે ઉપેક્ષા કરી તેા અવશ્ય સમજશે કે મારી પણ તેજ દશા નજીકના ભવિષ્યમાં આવવાની છે.
તુ આજે તારી સુખી સ્થિતિમાં બીજા દુઃખી જીવાની સામે નહિ જીવે તેા પછી તારી દુઃખી સ્થિતિમાં તારી સામે કાણુ જોશે ? તારી વહારે કાણ આવશે ? અને તું એવું અભિમાન તેા કયારેક પણ રાખીશજ નહિ કે મારી આવી સુખી સમૃદ્ધ સ્થિતિ કાયમ ટકી રહેવાની છે.
જુઆને વત માનમાંજ રશિયાના વડાપ્રધાન નિકેતા ક્રુન્ગ્રોવ એક ઘડીમાં પદ્મભ્રષ્ટ થઇ ગયા. અને જગત આશ્ચય થી જોતુ રહી ગયું. કયાં જગતની સમૃદ્ધિ અને સુખા અમર છે ? તેમાંથી જેટલા દુઃખીયાનાં દુઃખા દૂર કરવામાં ઉપયોગ કરી લીધે તેટલે નક્કર પુણ્યના લાભ છે. પાષી–દુગુ ણી, દુરાચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org