________________
૧૯૭
નથી. નિર ંતર ખીજાઓને સુખી દેખી હૈયામાં બળતરા કર્યાં કરે છે કે તેને આવું સુખ કયાં મલ્યું ? મને કેમ ન મલ્યું ? તેનું સુખ નષ્ટ થઈ જાય તે સારૂં હું તેને સુખી-આખાદ જોઈ શકતા નથી. આવી આવી નીચ વૃત્તિ ત્યજવી જોઇએ.
બીજી ખીજા ગુણવાન જીવેાને આદર આપવા, તેઓનુ સન્માન કરવાની ભાવના, તેઓને જોઈ હૃદય પુલકિત અને, આંખા નાચી ઉઠે, મેાં ઉપર હાસ્ય છવાઇ જાય, તેમની શકય સરભરા કરવાની ભાવના રહે, તેઓના ગુણેાની પ્રશંસા, અનુમેાદના કરે, તેઓની નિંદા-હલકાઇ તા કરંજ નહિ. સવે જીવાને સુખી જોવાની ભાવના રાખવી જેમકે કયારે મારે એવા ધન્ય દિવસ આવે કે જ્યારે વિશ્વના સમસ્ત જીવેાને હું સુખી આનદી જોઉં! આ વિશ્વ ઉપર કોઇપણ જીવને મારે દુ:ખી પીડિત જોવા ન પડે ! અને સ જીવાને હું પાપરહિત-ઢોષરહિત ગુણમય જોઉં !
આવી ભાવનાનું નિરંતર ચિંતન કરનાર જીવ પ્રકૃષ્ટ પુણ્યનું ઉપાર્જન કરે છે. અને કેઇ જન્માના પાપાને એક ક્ષણમાં ધ્વંસ કરી નાખે છે. પ્રમેાદ ભાવના એ ગુણાનુરાગનું પ્રતિક છે.
કરુણા ભાવનાઃ—
परदुःख विनाशीनी करुणा
.
>
બીજા જવાનાં દુ:ખા-યાતનાઓ, અગવડા, દારિદ્રય વિગેરે જોઈ તેના પ્રતિકાર કરવાની તેઓને મદદ-સહાય કરવાની ભાવના જાગે તેને કરુણા ભાવના કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org