________________
પ્રત્યેક ન આમ દેખીતી રીતે પાર પર વિરૂધ્ધ જેવા લાગે છે, પણ જ્યારે જૈન શાશનની સેવાનો અવસર આવે છે ત્યારે તે સાતેય પિતા પિતાના અંગત વિરોધ ભૂલી જઈ ભેગા મળી નશાસનની સુંદર સેવા બજાવે છે. જેમ સૈનિક પરસ્પર લઢતા હોય પણ જ્યારે રાજાનું કેઈ યુદ્ધ વગેરેનું કાર્ય આવે છે ત્યારે બધા પિત પિતાને માં હેમાંહેના મત ભેદને ભૂલી જઈ યુદ્ધમાં એક સાથે ભળી જઈને જયલફિલ્મને પ્રાપ્ત કરે છે. તેમ પ્રત્યેક નય સૈનિકના સ્થાન પર છે જ્યારે જૈન શાસન ઉપર કેઈ કવાદીનું આક્રમણ આવે છે ત્યારે તે બધા નય રૂપી સૈનિકો ભેગા મળી કમતના કટકને કચડી નાંખી જેન શાસનની જયપતાકાને લહેરાવે છે.
નાનું પ્રજનઃ
જ્યાં સુધી મનુષ્ય વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરતો નથી ત્યાં સૂધી તે વસ્તુ સંબંધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. અને જ્યાં સૂધી વસ્તુનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જ્ઞાન ન કરે અને કોઈ એકાદ દષ્ટિકોણમાં જ આગ્રહી બની જાય તો વસ્તુ સ્વરૂપનો નાશ કરી નાંખે. તેથી પૂર્ણતયા વસ્તુને ઓળખવા માટે ભિન્ન ભિન્ન નય દષ્ટિએના વકતવ્યને પણ સમજવું જરૂરી છે. હવે નયની વ્યાખ્યા જોઈએ.
નયને સીધે અર્થ– “રાતિ ત ન ” “લઈ જાય તે , નય” પણ કેને કયાં લઈ જાય ? એ પ્રશ્ન સહજ થાય તે વસ્તુ અનેક ધર્માત્મક છે તેને કોઈ એક પિતાને ઈષ્ટ અંશમાં ખેંચી લઈ જવી અને તે ધર્મને મુખ્ય કરીને વસ્તુ કહેવી તેને નય કહે છે. જેમ શરીર અનેક હાથ–પગનાક–આંખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org