________________
૧૭
કાન-માતું આદિ અવયવાથી બનેલું છે. તેમાંથી કોઇવાર મનુષ્ય પ્રયેાજનવશ હાથને શરીર કહે છે કાઇ વાર પગને તા કોઇવાર આંખને શરીર કહે છે, એટલે અનેક અવયવાથી રામન્વિત વસ્તુને પેાતાને ઇષ્ટ અવયવમાં લઇ જવી તેને નય કહે છે. આ થઇ સીધી સાદી નયની વ્યાખ્યા.
તેજ બ્યાખ્યાને વિસ્તૃત કરી જોઇએ
'अनन्त धर्माध्यासितं वस्तु स्वाभिप्रेतेक धर्म विशिष्टं नयति प्रापयति संवेदनके। टिमारोहयति इति नयः 1
અર્થ :- અનંત ધર્માથી સમન્વિત વસ્તુને સ્વઅભિપ્રેત (ઇષ્ટ) કોઈ એક ધર્મોમાં લઇ જવી, પેાતાના જ્ઞાનના વિષય બનાવવી તે નય. એકજ વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિકેાણુથી જોવી જ્ઞાન કરવું પ્રતિપાદન કરવુ તે નયનું કાર્ય છે.
નય અનંત છેઃ- પ્રત્યેક વસ્તુમાં અનત ધર્માં રહેલા હાઇ પ્રત્યેક ધર્મના ગ્રાહક નયા પણ અનંતા છે, પણ અનંતા નયેાનું જ્ઞાન છદ્મસ્થ કરવા શકિતમાન ન હેાઇ તેનેા સક્ષેપમાં સાત નયામાં સમાવેશ જ્ઞાની પુરૂષા એ કર્યાં છે.
ન
રાકા:- સાત નયેાથી વસ્તુના અનંત ધર્મનું પ્રતિ પાદન કેવી રીતે શકય અને?
સમાધાન :- કાઇવાર અભિપ્રાય અથ દ્વારા પ્રગટ કરવામાં આવે છે તે કાઇવાર શબ્દ દ્વારા પ્રગટ કરવામાં આવે છે. તે સિવાય અભિપ્રાય પ્રગટ કરવાના ત્રીજો મા નથી. તેથી કેટલાક નયા અર્થે પ્રધાન હાવાથી અથ પ્રરૂપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org