________________
કરનારા છે તે કેટલાક નયા શબ્દ પ્રધાન હોઇ શબ્દ દ્વારા પેાતાના અભિપ્રાય વ્યક્ત કરનારા છે. તેથી આ અર્થ પ્રધાન નયેા દ્વારા અથ અંશનું પ્રતિપાદન થાય છે અને બાકીના શબ્દ પ્રધાન નયા દ્વારા શબ્દનું પ્રતિપાદન થાય છે.
૧૮
બંને નયાના અભિપ્રાય ભેગે! કરવાથી વસ્તુનું સંપૂર્ણ પ્રતિપાદન થઇ જાય છે. તેથી સાત નયા દ્વારાજ સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન થઇ શકે છે તેથી વધારે નયાની આવશ્યકતા દેખાતી નથી. હવે સાતે નયાનુ સ્વરૂપ જોઇએ.
રોગમનયઃ
ન જે માઃ કૃતિ નૈનમ:” જેને વસ્તુનુ જ્ઞાન કરવા માટે એક પ્રકાર નથી પણ અનેક પ્રકાર છે તેને નૈગમનય કહે છે. આ નય લેાક પ્રસિદ્ધ વસ્તુને પ્રતિપાદ્યક છે. લેાક વસ્તુમાં રહેલા સામાન્ય અંશને પણ માને છે અને વસ્તુમાં રહેલા વિશેષ અંશને પણ માને છે તેમ આ નય પણ વસ્તુના સામાન્ય અને વિશેષ અને અંશને ગૌણ મુખ્ય ભાવે માને છે. ઘડામાં રહેલા સામાન્ય અશ માટી તેને પણ આ સત્ય માને છે અને વિશેષ અંશ આકૃતિ તેને પણ સત્ય માને છે. કારણ કે સામાન્ય વગર કેવળ વિશેષ ટકી શકતુ નથી. તેમજ વિશેષ વગર કેવળ સામાન્ય કયાંયે દેખાતુ નથી. જ્યાં જોઇએ ત્યાં સામાન્યથી યુકત વિશેષ અને વિશેષથી યુકત સામાન્ય જ દેખાય છે તેથી વસ્તુમાં રહેલા સામાન્ય અને વિશેષ અને અશાને ગૌણ મુખ્ય તયા માનનાર આ નય છે.
સગ્રહ નય ઃ
આ
નય વિશ્વવતી તમામ જડ-ચેતન પદાર્થોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org