________________
૧૯
સત્ રૂપેણ સંગ્રહ કરી આખા વિશ્વને એકરૂપ માને છે ભેદ જેવી ચીજ આ નયના મતે નથી. મનુષ્યરૂપે બધા મનુષ્યાને એકરૂપ માને છે. દ્રવ્યરૂપેણ બધા જડ-ચેતન દ્રવ્યાને એક માને છે. આત્મા રૂપે બધા આત્માઓને એક માને છે. વનસ્પતી રૂપે બધી વનસ્પતીએને એક માને છે.
આ નયનુ` મ`તવ્ય એવું છે કે વિશ્વમાં સામાન્ય (સત્ ) અંશને છેડીને વિશેષ જેવુ છે જ શુ ? માટીને છેડીને ઘડા જેવી વિશેષ ચીજ છેજ શુ' ? જીવને છેડી સંસારી અને મુકત એવા ભેદ્ય છે જ કયાં ? સ`સારીમાં અને મુકત બંનેમાં જીવત્ત સમાન છે. તેથી ખનેમાં ભેદ કેમ મનાય ? એટલે આ નય વસ્તુના ઉભય અંશમાંથી માત્ર સામાન્ય અંશનેાજ ગ્રાહક છે.
વ્યવહાર નયઃ
આ નય સગ્રહનય ગૃહિત વસ્તુનુ વિધિપૂર્વક પૃથક્કરણ કરે છે અને કહે છે કે માત્ર જીવ કે સત્ મેલવા માત્રથી વસ્તુને બેધ અને વસ્તુને અખાધિત વ્યવહાર થઇ શકતા નથી તેથી આ નય તેના વિભાગ કરી વ્યવહારાપયેાગી વસ્તુ અને એમાં પ્રયત્નશીલ છે. જેમ સત્ છે તે દ્રવ્ય અથવા પર્યાય પણ હાય, જેમ દ્રવ્યમાં પણ કોઈ દ્રવ્ય ચેતન હેાય તે કાઇ અચેતન પણ હેાય, પર્યાયમાં પણ કાઇ પર્યાય સહભાવી હાય અને કાઈ ક્રમભાવી પણ હાય.
જીવામાં બધા જીવા સમાન ન કહેવાય, પણ તેમાં કેટલાક જીવા સંસારી પણ હેાયઅને મુકત પણ હેાય. આ નય સંગ્રહ નયના વિષયનું વિભાગીકરણ કરી વસ્તુને વ્યવહારાપયેાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org