SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ સાથેના વ્યવહાર તેાડી નાંખવા, તેની સાથે ખેલવાનુ અધ કરવું. (૪) રાજ ગયેલી, અગડેલી, નાશ પામેલી વસ્તુને યાદ કરી દુ:ખી થવુ, શેાક કરવા, રાવું તે મમત્વનું લક્ષણ છે. (૫) ભાવિમાં અપ્રાપ્ત વસ્તુઓ કયારે મળશે તેની ચિંતા કરવી તેના માટે પ્રયત્ન કરવા. (૬) વારંવાર પ્રાપ્ત વસ્તુના રક્ષણની ચિંતા થાય, તેની રક્ષામાં તીવ્ર લગની, તે ન બગડે, ન એછી થાય તેની ચિંતા રહે, પરિગ્રહ વધે તે આનંદ થાય, ઘટે તે દુ:ખ થાય, શાક થાય અરે ! દેહ પણ પેાતાના મમત્વના ચેાગે પરિગ્રહ અને છે. આ મારૂં' શરીર કેવું સુ ંદર છે ! તેનુ વજન ઘટે નહિ તેા સારૂ'! એવુ છે તેા વધે. તા સારૂ...! તે ઘરડું ન થાય તે સારૂ ! તે કાયમ સુંદર નવજવાન રહે તે સારૂ ! તે રાગી ન થાય તે સારૂ! રાગી થયુ છે તા હવે જલ્દીથી કેમ રોગમુક્ત અને તેની ચિંતા. તેની વારવાર સાફસૂફી, ટાપટીપ-શણગાર કરવા, શરીર દુબળું પડી જશે માટે તપત્યાગ ન કરવા. ધબુદ્ધિએ ટાઢ-તડકા ન સહુવા. આ બધાં શરીરની મમતાનાં ચિન્હો છે. સાધુ સયમ સાધનામાં ઉપયાગી થાય તેવાં શાસ્ત્રવિહિત વસ્ત્ર-પાત્ર-પુસ્તક વગેરે રાખે તે પરિગ્રહ નહિ. ઉપકાર કરે તે ઉપકરણ. આત્માને ઉપકાર કરે–સંચમ સાધનામાં ઉપકારક અને તેવાં વàા, પાત્રા, પુસ્તકો વગેરે સાધુ વગેરે રાખે તા તેને પરિગ્રહ ભગવાન મહાવીરદેવે કહ્યો નથી. પણ રાખેલાં વસ્ત્રા, પાત્રા ઉપર સાધુ મમત્વ કરે, જરૂરીયાતથી વધુ રાખે તા તે પરિગ્રહ મને છે. પણ કઈ સયમસાધના માટે રાખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy