________________
૨૮૮
જ, અવધિજ્ઞાનની પ્રતિકૃતની સાથે કાલથી, વિપર્યયથી અને સ્વામીત્વથી સમાનતા હોવાથી મતિશ્રુત પછી અવધિજ્ઞાનને નંબર રાખવામાં આવ્યું છે.
પ્ર. અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનને નંબર કેમ રાખે છે?
જ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બંનેમાં છસ્થપણાની, વિષયતાની, ભાવની અને પ્રત્યક્ષતાની સમાનતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનને નંબર રાખ્યો છે.
પ્ર. મન:પર્યવ પછી કેવળજ્ઞાનને નિર્દેશ શા માટે? * જ. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ બંને જ્ઞાને યતિને (સત્યાગીને) થતાં હોવાથી યતિપણાની સમાનતા હાવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાનને રાખવામાં આવ્યું છે અથવા બીજા બધા જ્ઞાનના અવસાન થતું હોવાથી છેલ્લો નંબર કેવળજ્ઞાનને રાખવામાં આવેલ છે.
પ્ર. પાંચ જ્ઞાનમાંથી એકસાથે જીવને કેટલા જ્ઞાન હોય? * જ. એકસાથે જીવને વધુમાં વધુ ચાર જ્ઞાન હોય, તે શરૂઆતનાં ચાર જ્ઞાન હોય. અને એક હાય ત્યારે ફક્ત કેવળજ્ઞાન જ હોય. - પ્ર. મતિજ્ઞાન વિષય કેટલે ? (મતિજ્ઞાનથી કેટલું જાણી શકાય?)
જ. મતિજ્ઞાનથી સર્વદ્રવ્ય અને અસર્વ પર્યાયે (કેટલાક પર્યાય) જાણી શકાય. ..
પ્ર. શ્રુતજ્ઞાનને વિષય કેટલે ? - જ. મતિજ્ઞાનની માફક જાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org