________________
७४
(૮) અંતરાય કર્મ- આ કર્મને સ્વભાવ મૂળ સ્વરૂપે અનંત શક્તિશાળી એવા આત્માને શક્તિહીન, સામર્થ્યહીન બનાવવા અને તપ જપ કરતાં, દાન દેતાં અંતરાય વગેરે કરવાનો છે.
આ આઠે મૂળ કર્મના પેટા ભેદ ૧૫૮ છે. જ્ઞાનાવરણના ૫ ભેદ દર્શનાવરણના ૮ ભેદ મેહનીચના ૨૮ ભેદ વેદનીયના ૨ ભેદ આયુષ્યના ૪ ભેદ નામ કમના ૧૦૩ ભેદ ગોત્ર કર્મના ૨ ભેદ અંતરાયના ૫ ભેદ
૧૫૮ ભેદ છે. ) જૈન દર્શન કહે છે કે અનાદી કાળથી અજ્ઞાની અને રાગ દ્વેષી સંસારી જીવ આયુષ્ય સિવાય સાતે કર્મોને પ્રતિસમય બાંધ્યા કરે છે. કેઈ કાળે પૂર્વે આત્મા કર્મ રહિત હતો અને પછી એકદમ કર્મ બાંધવાની જીવે શરૂઆત કરી એવું નથી, નહિંતર સર્વથા કર્મ રહિત શુદ્ધ મેક્ષના જીવને પણ કર્મ લાગતાં હોય તો મોક્ષમાં ગયેલા અનંતા સિદ્ધ આત્માઓને પણ તે લાગી પડે. અને તેથી કમગે તેઓને પણ પાછા ત્યાંથી સંસારમાં જન્મ મરણ કરવા આવવું પડે. અને એવું હોય તો પછી મોક્ષ પ્રાપ્તિ માટે તપન્નયમ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org