________________
૧૦૫
કરે છે. સંસારને હેયરૂપ અને મેાક્ષને ઉપાદેયરૂપ જુએ છે પણ અહીં ચારિત્ર મેાહનીયનું જીવપર દબાણ હાવાથી હેયના ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરી શકતા નથી. ખાકી સમજ અને રિા યથાર્થ હેાય છે.
સ’સારવાસનૢ વેશ્યાવત્ પાલન કરે છે. સ`સારને દુઃખની ખાણુ સમજે છે, પૌગલિક સુખ–સ'પત્તિએ અને ભાગને સુખનાં સાધન નહિ, પણ દુઃખનાં સાધન સમજે છે. તેથી પારમાર્થિક એક અસયાગી મેક્ષ સુખને જ સાચું સુખ સમજે છે. રાગ-દ્વેષાદિ દોષા તરફ ધૃણા હેાય છે. ક્ષમાદ્રિ ગુણા તરફ અત્યંત રાગ હાય છે, પાપભીરુ હાય છે. “ તપ્તલે હપદન્યાસ ” ની જેમ તેની પાપમાં પ્રવૃત્તિ હેાય છે, જીનવાણીના ભારે રસિક હોય છે, શારિત્રધર્મની અત્યંત ભૂખ હાય છે, દેવ-ગુરૂની સેવામાં ખડે પગે હમેશાં તૈયાર હાય છે, દેવગુરુસેવા મળવા બદલ પેાતાની જાતને અત્યંત ભાગ્યશાળી સમજે છે, યથાશક્તિ શાસનસેવા-પ્રભાવનાઢિ કાર્યો કરતા હાય છે.
ઉચિત સાધર્મિક ભક્તિ ચૂકતા નથી, સાધર્મિક પ્રત્યે ભાઇથી પણ અધિક સ્નેહ રાખે છે, સાધર્મિકને ોઇને રાજી થાય છે, દીનદુ:ખી પ્રતિ અનુક’પાવાળા હોય છે, સંયમની તીવ્ર અભિલાષાવાળા હાય છે, સ`સારને કેદુખાનુ' સમજી તેમાં દુઃખી મને રહેતા હોય છે. એક મેાક્ષપ્રાપ્તની ઝંખના કરતા હોય છે, વધુ કહીએ તેા તેની સ્થિતિ “ મળે સમુ 4 મેણે ચિત્ત *” જેવી હૈાય છે. માત્ર તેનુ શરીર જ સ’સારના કામ કરતુ હેાય છે. પરંતુ તેનું મન તેા મેક્ષમાં અને મેાક્ષસાધક દેવગુરૂ-ધર્મની સેવામાં રમતું હેાય છે. ત્યાં વિશ્રામ કે આનંદ લેતુ હાય છે.ભેગાને ભાગવવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org