________________
૧૦૬
તેને ભગોમાં આસકિત નથી હોતી. ભેગોને સાર માની ભગવતે નથી. કારણ કે તેના હૃદયમંદિરમાં વૈરાગ્યનો દીપક હિંમેશાં જલતો હોય છે.
“તમેવ સર્ઘ નિ નિહિં છું ”
તેજ સત્ય અને નિઃશંક છે જે જીનેશ્વરોએ પ્રરુપેલું છે. ”
આવી શુદ્ધ અને અતૂટ શ્રદ્ધા ધર્મરૂપી મહેલના પાયાને મજબુત કરે છે. વાસ્તવિક ચેગ સાધનાની શરૂઆત અહીં જ થાય છે. જ્યાં સુધી સાધનામાં શું વાસ્તવિક સાધક છે અને શું વાસ્તવિક બાધક છે તેનું યથાર્થ ભાન થતું નથી ત્યાં સુધી તે સમ્યક્ સાધના કેવી રીતે કરી શકવાને છે ? દરદીને જ્યાં સુધી પચ્ચ અને કુપગ્યના વિભાગનું સ્પષ્ટ ભાન ન થાય ત્યાં સુધી તે સમ્યગ પથ્યનું પાલન અને કુપચ્ચને ત્યાગ કરી શકતો નથી. અને તેથી તેને રોગ નાબૂદ થતો નથી.
તેમ કઈવાર ગસાધક મનુષ્ય બાધકને સાધક માની બેસવાની અને સાધકને બાધક માની બેસવાની પણ ગંભીર ભૂલ કરી બેસે છે તેથી તત્ત્વ અને અતત્ત્વના યથાર્થ ભાન બાદ જ ચેગ સાધના માર્ગ શરૂ થાય છે. “આ તો મારી સાધનામાં સહાયક છે” અને “આ તો મારી સાધનામાં બાધક છે.” આનો સ્પષ્ટ યથાર્થ નિર્ણય કરી મારે હવે યેગસાધક તને જ ગ્રહણ કરવાં જોઈએ. અને એગબાધક તને છોડવાં જ જોઈએ. આવી સમ્યગ પરિણતિ એ સાધનાને દઢ અને ઉડે પામે છે. આ સિવાયનું બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org