________________
૧૦૭
કેવળ કાયકલેશ છે. અહિં અવિરતના ઉત્તય હાવાથી સમ કિતધારી હાવા છતાં પણ વ્રત પરાકાાણ કરી શકતા નથી. જેમ પરાધીન માનવી સામે સુદર સ્વાદિષ્ટ ભેાજનને થાળ હાય પણ હાથ-પગમાં બેડી હેાવાથી તે ખાઇ ન શકે તેમ કેવળ સમિકતી અધું વ્રત-પચ્ચકખાણુ કરવા જેવું માનવા છતાં પણ ચારિત્ર મેહનીયની એડીમાં જકડાયેલે હાવાથી વ્રત-પચ્ચખાણ આદરી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી.
જો કે અહિં અનંતાનુબંધી કષાયના ક્ષય, ઉપશમ કે ક્ષયેાપશમ થયેલે હેાય છે પણ અપ્રત્યાખ્યાની કષાયને ઉદય હાવાથી તે કષાયે તેને વ્રત-પચ્ચકખાણુ લેવામાં અંતરાય કરે છે.
(૫) દેશવિતિ ગુણુઠાણુ :—
આહું આત્મા ઉપર મેાહના અધિકાર એછે! થવાથી શ્રાવકનાં વ્રત ધારણ કરે છે. ચેાથા ગુણઠાણે જે અપ્રત્યાખ્યાની કષાયના ઉદય વ્રત લેવામાં ખાધા કરતા હતા તે અહિં નિવૃત્ત થવાથી શ્રાવક વિવિધ વ્રતનિયમેા સુખેથી લઇ સુખપૂર્વક પાલન કરી શકે છે. અહિંયાં શ્રાવકને માત્ર દેશથીઅંશથી જ પાપથી વિરતિ હેાય છે. સર્વથા પાપેાથી નિવૃત્ત અહિં પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી થઇ શકતા નથી. ભાવના તેા તેની નિર'તર સર્વ પાપેાને છેડવાની જ હાય છે. અનિવાર્ય કરવા પડતા પાપાને પણ કર્તવ્યરૂપ માનતા નથી. પાપમાં પ્રવૃત્તિ દુ:ખી હૈયે કરે છે.
તે
કરેલા પાપેાનેા પશ્ચાતાપ-અળાપેા હૈયે હાય છે. નિષ્પાપજીવન જીવવાની નિરંતર ઝંખના કરતા હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org