________________
૧૦૮
સુખસ પત્તિએથી ભરેલા સંસારને પણ દુઃખરૂપ માને છે. સ્વજન-ધન-માલમિલ્કત, પત્ની, પુત્રપરિવાર પ્રત્યે ભાવથી અનાસકિત હૈાય છે. સ્વપરના ભેદ ખરાખર સમજતા હાય છે. વિષચાને ઝેરરૂપ, અનિત્ય અને અતૃપ્તિના હેતુ માને છે. સ્ત્રીને બંધનરૂપ, ધનને કલેશ અને આયાસનુ કારણ સમજે છે, દેવ-ગુરુ-ધની યથાશકિત આરાધના કરે છે, શિકત મુજ શાસન પ્રભાવના પણ કરે છે.
જિનેશ્વરદેવની આજ્ઞાને જીવનમાં આગળ કરીને જ ચાલે છે. અર્થાત્ આગમ પુરસર જ બધી ધમ ક્રિયાએ કરે છે. આજ્ઞાવિહિન અનુષ્ઠાનેાને કેવળ કાયયેશ સમજે છે. સ્વયં ગુણવાન, શીલવાન, ઋજુ વ્યવહારી, સરળપરિણામી, ગુરુભક્ત, પ્રવચનકુશળ હેાય છે. ખાટા હઠાગ્રહ કદાપી રાખતા નથી. બધી વાતેામાં શાસ્ત્ર પ્રમાણુને આગળ કરનારે હાય છે. ભાવથી વૈરાગી- મેાક્ષની રુચિવાળા, સર્વ જીવેશ પ્રત્યે દયાળુ, પરાપકારરસિક, વિનયી, કૃતજ્ઞ, મધ્યસ્થ અને ગુણાનુરાગી હૈાય છે. શ્રાવકની દિનચર્ચાને આચરનારા હાય છે. આત્મા, ક, પરલેાક સ્યાદ્વાદ, નય જેવા સૂક્ષ્મ પદાર્થોની સમ્યક આલેાચના કરનારા હાય, ખારતધારી હાવા છતાં ઉપર ઉપરનાં વ્રતે-મહાવ્રતે, નિયમે, મહાનિયમેાની ઝંખનાવાળા હાય છે. પેાતાના તેાની ભૂમિકામાંજ સંતાષી રહેવાના સ્વભાવવાળા હાતા નથી, પણ ક્રિનપ્રતિદિન ઉંચા ઉંચા ધર્મસ્થાનામાં જવાની ભાવનાવાળા હાય છે. નિરાર ભી બ્રહ્મચારી, વિરતિધર, અને મુનિરાજના અણ્ણાની પ્રશ’સા, અનુમેાદના કરતા ચારિત્ર મેાહનીયને તેડવા નિરંતર પ્રયત્નશીલ હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org