________________
નકલીને ત્યાગ કરે છે તેમાં કંઈ નકલીની નિંદા કે દ્વેષ નથી કરતે. પણ કાર્ય સિદ્ધિ અસલીથી થાય છે તેથી તે અસલીનેજ ઉપાદેય માની ગ્રહણ કરે છે. અને નકલી પોતાના કાર્યનું સાધક નહિ લાગવાથી તે તેની ઉપેક્ષા કરે છે.
બાકી ગેળને અને ખેળને સમાન માનવા “ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી ગંડુરાજા જેવી સ્થિતિ અધ્યાત્મ માર્ગમાં જરાયે પ્રશસ્ત નથી.
सम्यग् मिथ्यादष्टिकाः जिनोक्तभावान प्रति उदासीनाः ।
અર્થ - મિશ્રદષ્ટિવાળા છ જિનકથિત-સર્વજ્ઞકથિત જીવ-અછવાદિ પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે, તેઓને જનકથિત તત્વ પ્રત્યે નથી રાગ કે નથી દ્રષ.
જે કે પ્રથમ ગુણઠાણે તો કુદેવાદિને રાગ અને સુદેવાદિને દ્વેષ હતું તેના કરતાં આ ત્રીજા ગુણઠાણે આ સ્થિતિ કંઈક ઉંચી છે. જો કે હજુ ચોથા ગુણઠાણુ જેવી સુદેવાદિની રુચિ અને કુદેવાદિની અરુચિ ઉત્પન્ન નથી થઈ પરંતુ બંને સભ્ય અને મિથ્યાધર્મો તરફ સમાન શ્રદ્ધા છે.
(૪) અવિરતિ સભ્યમ્ દષ્ટિ ગુણઠાણું -
અહિં આવેલા આત્માની આંતરદષ્ટિ પરથી મેહને પડદે હટી જાય છે તેથી વસ્તુગતે વસ્તુનું સત્યદર્શન કરી શકે છે, સાચાને સાચારૂપે અને ખેટાને ટારૂપે સ્પષ્ટ જોઈ શકે છે. અનેક્ત જીવજીવાદિ પદ્યાર્થીની યથાર્થ શ્રદ્ધાને ધારણ કરે છે, તેને જ સત્ય ત માને છે. અહિં હેયને હેયરૂપે અને ઉપાદેયને ઉપાદેયરૂપે ગ્રહણ કરી તેવી પરિકૃતિને ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org