SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ જ્યાં સુધી પિતાની સૂક્ષ્મ મધ્યસ્ય બુદ્ધિથી સુદેવાદિ અને કુદેવાદિને વિવેક કરી સુદેવાદિને આદર અને ફુદેવાદિને ત્યાગ ન કરે ત્યાં સુધી બુદ્ધિને વિવેક ન ગણાય. વાસ્તવમાં તસ્વાતત્ત્વના નિર્ણય વગરનું જીવન પ્રશસ્ત નથી ગણાતું પણ આવી મિશ્રસ્થિતિમાં વર્તતા જીવને હવે આગળ વધવાનો રાન્સ ઘણે છે. તે બિલકુલ હઠાગ્રહી ન હોવાથી તેને ચોગ્ય ગુરૂ વગેરેને સુગ અને ચગ્ય ઉપદેશનું નિમિત્ત મળતાં આ મિશ્ર ગુણઠાણાવાળે જીવ મિશ્ર ભાવને છોડતાં વિલંબ કરતો નથી. એટલે અહિં જીવને પરિણામ એ રહે છે કે તે ખોટું પણ નહિ અને આ સારૂં પણ નહિ” તેના જેવી છે. અર્થાત્ તેના આત્માની ભુમિકા હજુ બેટાને ખટારૂપે અને સાચાને સાચારૂપે સમજવાની નથી આવી. જેને સાચા અને કલચરના ભેદની ખબર નથી તેથી તે બંનેના ગ્રહણ અને ત્યાગમાં સમાન ભાવ જે રહેવાનો. તેમ અહિં સુદેવાદિમાં અને કુદેવાદિમાં ઉદાસીન વૃત્તિ રાખે છે. તેને મન સુદેવાદિની પ્રત્યે નથી રુચિ અને નથી કુદેવાદિ પ્રત્યે અરુચિ. - અસલી અને નકલી, સારૂં અને ખાટું, જેમ અનાદિ કાળથી હોય છે તેમ સુદેવ-સુગુરૂ-સુધર્મ અને કુદેવ-કુગુરૂ કુધર્મ પણ અનાદિકાળથી હોય છે અર્થાત્ જ્યાં “સુ” હોય ત્યાં તેના પ્રતિપક્ષી “કુ” પણ હાથજ છે. પણ ડાહ્યો અને વિવેકી આત્મા તે “સુ” નેજ ગ્રહણ કરી “કુ” ને ત્યાગ કરે છે. અસલી શુદ્ધ સોનાને અને નકલી રેલગોડ સુવર્ણને સરખુ માને, સમાન કિંમતી માને તો તે મૂર્ખ માં ગણાય છે. વિવેકી તો અસલી-નકલીની પરીક્ષા કરી અસલીને ગ્રહણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy