________________
૧૦૨
તે હવે કર્મની કઈ કાળે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાને નહિ, પણ અંતઃ કેટકેટી સાગરોપમની સ્થિતિ બાંધવાને. એટલે પ્રથમ ગુણઠાણની અપેક્ષાએ અહિં મેહનીય કર્મનું જોર ઓછું હોવાથી શુદ્ધિ વધારે હોય છે.
(૩) મિશ્ર ગુણઠાણું
આ ગુણઠાણે મિથ્યાત્વના પગલે અર્ધ શુદ્ધ બનવાથી જિનેક્ત તત્વ પ્રત્યે રૂચિયે નહિ અને અરૂચિ પણ નહિ.
નેક્ત તો પ્રત્યે રુચિ પણ ધારણ કરતો નથી. તેમજ અરુચિ પણ ધારણ કરતો નથી. અર્થાત્ તત્વાતત્ત્વના નિર્ણય વગરનો ભેળા ભગત જેવો હોય છે. જેમ જંગલના ભીલે પિતાની સારી જીંદગી જંગલમાં રેટલ અને છાશ ખાવામાં વીતાવી છે. તેને શહેરનાં રસગુલ્લા કદીયે જોયા નથી તેથી તેને રસગુલલા પર નથી રાગ કે દ્વેષ. નાળિયેર દ્વીપમાં રહેનારને નથી હોતે અનાજ પર રાગ કે નથી હેત ઢેષ.
તેમ અહિં આવેલા જીવને નથી સમ્યગૃત પ્રત્યે રાગ કે ષ પણ ઉદાસીન પરિણામ હોય છે. મિથ્યાધર્મ અને સભ્યધર્મ બંનેની શ્રદ્ધા હોય છે. પહેલે ગુણઠાણે તો જીવ મિથ્યા-દેવ-ગુરૂ-ધર્મને જ સત્ય માનતે હતો. તેના ઉપર જ રાગ કરતો હતો. અને સદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યે દ્વેષ કરતો હતો. તે હવે આ ત્રીજા ગુણઠાણે મિશ્ર મોહનીયના ઉદયે મિશ્ર પરિણામના હિસાબે નથી સુદેવાદિ પ્રત્યે રાગ કે નથી કુદેવાદિ પ્રત્યે અરુચિ.
મિથ્યા-દેવ
અને સદેવ મિ મહા
નથી
આ ગુણઠાણું મિશ્રમેહનીયના ઉદયે હોય છે. આ મિશ્રસ્થિતિ કંઈ વધારે પ્રશસ્ત ન ગણાય. કારણકે મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org