________________
૭૨
તેજ વખતે તેજ સમયે, તે પુદગલને સ્વભાવ નક્કી થાય છે સ્થિતિ નક્કી થાય છે, પુગલેને જ નક્કી થાય છે અને શુભાશુભ તિવ્ર કે મંદ રસ પણ નિયત થાય છે તેને જૈન દર્શન નની પરિભાષામાં પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ અને રસ બંધ કહે છે.
(૧) પ્રકૃતિબંધઃ- જે કાર્મણ પુગલેને જીવે ગ્રહણ કર્યા તે પુદગલેને સ્વભાવ નક્કી થાય છે જેમકે કેઈનો જ્ઞાનને રોકવાને, કોઈને દર્શન શક્તિને રોકવાને, કોઈને સુખ દુઃખ આપવાને, કોઈને સત્ પ્રવૃત્તિને અટકાવવાને, વીર્ય શક્તિને રોકવા વગેરેનો.
- (૨) સ્થિતિબંધઃ- જે કર્મના પુદ્ગલે જીવે ગ્રહણ કર્યા તે આત્મા સાથે કયાં સુધી સંબંધમાં રહેવાના તેનો કાળ નક્કી થાય છે તે.
(૩) રસબંધઃ- જીવે ગ્રહણ કરેલા કાર્મણ પુદગલો ભવિષ્યમાં કેવું શુભાશુભ તિવ્ર કે મંદ ફળ આપશે તે નકકી થાય તે.
(૪) પ્રદેશબંધઃ- જે કાશ્મણ પગલે ગ્રહણ કર્યા તેને જથ્થો (કોન્ટીટી) નક્કી થાય તે.
બંધાયેલ કર્મ આ ચાર વિભાગમાં વહેચાઈ જાય છે. આત્માએ ગ્રહણ કરેલા કામણ પુદગલને સ્વભાવ, કાળમર્યાદા રસ અને પ્રદેશનું નક્કી થયું તેને જૈન દર્શનની પરિભાષામાં કર્મબંધ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org