________________
માટી રૂપે પણ અસત્ બન્યા તેથી તેનુ કોઇ પ્રતિનિયત સ્વરૂપ ન રહ્યું.
માટે સર્વ વસ્તુ સ્વ-સ્વરૂપેણ સત્ જ છે. અને પરરૂપેણ અસત્ છે તેથી સ્યાદ્વાદ ષ્ટિથી વિશ્વવર્તી સમસ્ત વસ્તુએ સ્વદ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી સત્ છે. અને પર દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવથી અસત્ છે. કેાઇ વિવક્ષિત ઘટ પેાતાના માટી દ્રવ્યથી સત્ છે, વળી કાઈ વિશ્વક્ષિત ઘટ પેાતાના પાટલી પુત્ર ક્ષેત્રથી સત્ છે. વસતઋતુ વગેરે કાળથી સત્ છે અને લાલ ભાવથી સત્ છે. જ્યારે
તેજ ઘડા તતુરૂપે અસત્ છે, ગ્રીષ્મૠતુ રૂપે
""
૪૦
તેમ પેટ તંતુ રૂપે સત છે અને માટી રૂપે અસત્ છે. દિલ્હી રૂપે સત્ છે અને કાનપુર રૂપે અસત્ છે. શરદઋતુ રૂપે સત છે અને વસ તઋતુ રૂપે અસત્ છે. વાદળી રંગ રૂપે સત્ છે અને કારચિત્રો રંગ રૂપે અસત્ છે.
27
97
અસત્ છે, અમદાવાદ ક્ષેત્ર રૂપે અસત્ છે. કાલારગ રૂપે અસત્ છે.
Jain Education International
આવી રીતે જ અનેકાંત દૃષ્ટિથી જ સત્ અસની સુંદર વ્યવસ્થા થઇ શકે છે, નહિ કે એકાંતવાદથી. એકાંતવાઢથી તે ઉલટી વસ્તુ વ્યવસ્થા તુટી જાય છે અને અસમજસ જેવુ ખની જાય છે. મનુષ્ય પુત્ર રૂપે પણ સત્ અને પિતા રૂપે પણ સત્ ત્યારેજ કહેવાય છે કે તેના પિતાની અપેક્ષાએ તે પુત્ર રૂપે
2
For Private & Personal Use Only
www.jainelibrary.org