________________
૩૯
જેમકે એકજ માટી દ્રવ્યના અનેક કાશ, કુશુલ, કપાલ, ઘટ, શરાવ, કુંડી વગેરે પર્યાયે અનેક વિદ્યમાન છે તેથી કહેવાય છે કે તેજ માટી દ્રવ્ય તે તે અવસ્થા રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ખાકી મૂળ માટી દ્રવ્ય તેા એકનું એક જ રહે છે તેથી ભૂત-ભવિષ્ય વર્તમાન ત્રિકાળની અપેક્ષાએ એક માટી દ્રવ્યના અનતાનંત પર્યાયા થઈ ગયા. અર્થાત્ નય દૃષ્ટિથી કહીએ તેા અનય વસ્તુને કરાત એક માને છે અને શબ્દનયા વસ્તુને કથંચિત્ અનેક માને છે. તેમ જીવત્વની દૃષ્ટિએ બધા આત્માએ એક છે અને વ્યક્તિની દૃષ્ટિએ આત્માએ અનેક છે.
તેમ સામાન્ય અને વિશેષને નૈયાયિક વગેરે તન પૃથક પૃથક્ માને છે તે પણ ખાટુ છે કારણ કે સામાન્ય અને વિશેષ પરસ્પર કથ‘ચિત્ અભિન્ન હેાવાથી એક-અનેક રૂપ છે. વિશેષ અનેક હાવાથી સામાન્ય પણ અનેક છે. અને સામાન્યથી વિશેષ અભિન્ન હાવાથી સામાન્ય એક હાવાથી વિશેષ પણ એક છે.
હવે એકાંતે વસ્તુ સત્ નથી તેમજ અસત્ પણ નથી. પણ સવસવાસ્મા છે તે જોઇએ:
વસ્તુ એકાંતે સત્ હેય તેા સારૂચે વિશ્વ એક રૂપ બની જાય છે. પછી આ ઘટ, આ પેટ, આ મઠ, આ ઘર, આ ઝાડ જેવું કંઇજ રહે નહિ. તેથી ઘડા માટી રૂપે સત્ તેમ ઘર વસ્તુ રૂપે પણ સત્, આમ આખુ' જગત યાવત્ સત્ હાવાથી ઘટતુ કોઇ એક નિયમ (ચાસ) સ્વરૂપ ન રહ્યુ તેમ એકાંત અસત્ વસ્તુ માનતાં વસ્તુ નિરૂપ બની જાય કારણ કે ઘટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org