________________
૧૨૬
પર્યાયે શાસ્ત્રમાં અનેક પ્રકારે બતાવેલ છે.
પચે
સ્વપર્યાય
પરપર્યાય
| પરવ્યાવૃતિરૂપી અર્થપર્યાય વ્યંજનપર્યાય
સ્વપર્યાય- વસ્તુની સાથે વર્તમાનમાં અસ્તિત્વ રૂપે રહેલા તે.
પરપર્યાય- વસ્તુની સાથે નહિં રહેનારા અર્થાત્ સ્વઅભાવરૂપેણ રહેલા છે. અથવા વસ્તુની સાથે સ્વભાવરૂપેણઅસ્તિત્વ રૂપે રહેનારા તે સ્વપર્યાય અને વસ્તુ સાથે પિતાને અભાવ રહે તે પરપર્યાય.
દા.ત. - આત્મામાં જ્ઞાનાદિ ગુણો રહે તે સ્વપર્યાય. પણ આત્મામાં રૂપાદિ ગુણો રહેતા નથી, પણ તેને અભાવ રહે છે તે પરપર્યાય.
પરપર્યાના જ્ઞાનથી જ સ્વપર્યાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. અને તેથી જ નિયત વસ્તુનું જ્ઞાન થાય છે. આ ઘટ છે. પટ નથી”. એ ત્યારેજ બેલાય કે આ દેખાતા ઘટમાં પટના ધર્મો નથી દેખાતા અને ઘટના ધર્મો દેખાય છે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org