________________
૧૨૫
ગુણનું લક્ષણ છે. જ્ઞાનગુણ આત્મ દ્રવ્યને પુદ્ગલ દ્રવ્યથી અલગ પાડે છે. રૂપાદિ ગુણા પુદ્ગલ દ્રવ્યને આત્મ દ્રવ્યથી અલગ પાડે છે.
પર્યાયનું લક્ષણ:
પર્યાય–પરિગમન–સતા વ્યાપ્તિ તે પર્યાયનું લક્ષણ છે. દ્રવ્યમાં સત્ર વ્યાપીને રહેવુ. તે પર્યાયનુ લક્ષણ છે. જેમ ઘટ એ માટીમાં સર્વત્ર વ્યાપીને રહે છે.
એકત્વ-પૃથકત્વ-સખ્યા-સસ્થાન–સયેાગ-વિભાગ એ પર્યાયનું લક્ષણ છે. અથવા ગુણના વિકારા તે પર્યાય—
આ ત્રણેમાં નામ–સંખ્યા અને લક્ષણ ભેદે ભે પણ છે. અને કથચિત અભેદ પણ છે કારણ કે ગુણ પર્યાયા એ દ્રષ્યાશ્રિતજ હાવાથી તે ત્રણેને અભેદ પણ છે. જેમ જ્ઞાનાદિ ગુણ પર્યાયથી અભિન્ન તે જીવદ્રવ્ય. રૂપાઢિ ગુણ પર્યાયથી અભિન્ન પુદ્ગલ દ્રવ્ય. જીવ દ્રબ્યા અને અજીવ દ્રબ્યાની જે નિયત વ્યવસ્થા છે તે ગુણ પર્યાયાના અભેદથી. રૂપાદિ ગુણુ પર્યાયે। પુદ્ગલ દ્રવ્યથી અભિન્ન છે તે જીવ દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્ય જુદુ પડે છે. પર્યાય નયથી વસ્તુ પેાતાના દ્રવ્ય-ગુણ પર્યાયથી ભિન્ન છે. અને દ્રવ્ય નયથી અભિન્ન છે. ભેદ કે અભેદ નથી.
પણ એકાંત
મૂળ દ્રબ્યા ૬ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ.
ગુણા અનંત છે—પર્યાયે અનંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org