________________
૨૨૦
જ્યસુધી છે કે નહિ ત્યાંસુધી પાપ તેને પલ્લે છોડતું નથી. ભાગીદારીમાંથી જ્યાં સુધી વ્યવસ્થિત છુટ ન થાય ત્યાંસુધી લાભ-નુકશાનની ભાગીદાર બનવું જ પડે છે. તેમ અનાદીકાળથી જીવનો સંબંધ પાપ અને પાપને સાધન સાથે છે. જ્યાં સુધી તે તે પાપને અને પાપના સાધનોને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરે ત્યાંસુધી તે પાપથી વાસ્તવિક મુક્ત થઈ શકતો નથી. પછી ભલે તે કાયાથી પાપ ન પણ કરતા હોય પણ પાપની પ્રતિજ્ઞા કરવાનો ઈન્કાર કરે છે કે ઉપેક્ષા કરે છે તે સમજવું કે તેના મનમાં વસવ–શંકા છે કે રખે નથીને કઈ એવો પાપ કરવાનો પ્રસંગ આવી જાય તો ! “બસ, આ ક્યાંક આ પ્રસંગઆજ પાપની અપેક્ષા એજ પાપની જડ છે. જ્યાં પાપની અપેક્ષા ત્યાં પાપનો બંધ માટે જેના દર્શન કહે છે કે આટલું તો જરૂર કરી લે કે જે પાપે આ ઉત્તમ મનુષ્ય જીવનમાં કરવાની ભાવના નથી કે કરવાં નથી જેવાકે - માંસાહાર, દારૂ, ચેરી, શિકાર, જુગાર, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન, પંચેન્દ્રિયની હિંસા, સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વગેરે પાપને તો ચાવજજીવ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી દેવો જોઈએ. જેથી વિના પ્રતિજ્ઞા તમને કઈ શરમથી પણ પાપમાં પાડી શકે નહિ. શકય એવાં પાપોનો તો ઉર માનવના અવતારે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી લેવો જ જોઈએ.
પ્રશ્ન - કષાય એટલે શું ?
- ઉત્તર – જૈન દર્શનની પરિભાષામાં ક્રોધ, માન, માયા, લોભને કષાય કહે છે. કષ= સંસાર, આય=લાભ = જેનાથી સંસારને લાભ થાય તે કષાય.
પ્રશ્નઃ- વેગ કોને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org