________________
૧૪૧
(૯) ભૂતકાળમાં આવા આવા અનિષ્ટ પ્રસંગો, અનિષ્ટ વસ્તુઓ મળી હતી તે ગઈ તે સારું થયું ! નહિંતર આજ કે દુઃખી હોત!
અનિષ્ટનો સંગ ભવિષ્યમાં ન થાય; વર્તમાનમાં પ્રાપ્ત અનિષ્ટ ટળે, અને ભૂતકાળમાં આવા અનિષ્ટ પ્રસંગે ગયા તે સારું થયું. આવા અજ્ઞાનતાભર્યા વિરારોની પરંપરા આ ધ્યાનની કેટીમાં જાય છે.
વેદના (રોગ આશ્રી) નામનો આધ્યાનને ત્રીજે પાયો -
શૂલ, શીર વેદના-તાવ-શરદી, વગેરે ગાદિના વિશેગનો દઢ અવ્યવસાય (પરિણામ) તે પણ અશુભ ધ્યાન છે. આ વર્તમાનમાં પ્રાપ્ત રોગાદિના વિયેગની ચિંતા, તેની ચિકિત્સામાં અત્યંત મનની વ્યગ્રતા.
- આ રોગ ટાળવા કયાં જાઉં? શું કરું? હાય ! બાપરે ! બહુજ આ રોગથી કંટાળી ગયો છું હવે તે આનાથી ભગવાન છેડાવે તો સારું !
જે કે પૂર્વે કરેલા પાપના ઉદયેજ ગાદિ વેદનાઓ આવે છે તેને વાસ્તવમાં પોતાનાજ કરેલા અશુભ કર્મને વિપાક સમજી સમતા ભાવે ભેગવવી જોઈએ. પણ અજ્ઞાન જીવને સમભાવ રાખવાનું કયાંથી સુઝે? તેથી જ દુ:ખી થઈ હાય–ાય કરી અભક્ષ દવાઓ ખાઈ કેઈ નવાં નવાં પાપ ઉપાર્જન કરે છે. આવેલા રેગ–વેદના કંઈ મનુષ્યના અજ્ઞાનતા ભર્યા ધમપછાડાથી ગભરાઈને ચાલી જતી નથી. તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org