________________
૧૨૩
વગર ગુણુ ન રહી શકે અને ગુણ વગર દ્રવ્ય ન રહી શકે. જ્યાં અગ્નિ ત્યાં ઉષ્ણતા અને જ્યાં ઉષ્ણતા ત્યાં અગ્નિ એમ જ્યાં આત્મા ત્યાં જ્ઞાન અને જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, જ્યાં રૂપાદિ ત્યાં પુદ્ગલ દ્રવ્ય અને જ્યાં પુદ્ગલ દ્રવ્ય ત્યાં રૂપાદિ
પર્યાયની વ્યાખ્યાઃ- દ્રવ્યથી ભિન્ન ભિન્ન અવસ્થાને પર્યાય કહે છે. આ પર્યાય પણ દ્રવ્યનું જ એક સ્વરૂપ છે. અને દ્રવ્ય વિના તે નજ હાય. પણ આ પર્યાય ક્ષણિક હાવાથી પ્રતિસમય ઉત્પન્ન થાય છે. અને વિનાશ પામે છે. એક નવા પર્યાય ઉત્પન્ન થયા એટલે જુના પર્યાય નાશ પામ્યા. આમ નવા નવા પર્યાયે ઉત્પન્ન થતા રહે છે અને નાશ પામે છે. તેથી પર્યાયા દ્રવ્યની સાથે કાયમ રહેનારા હેાતા નથી.
વાસ્તવમાં તે અને એકજ માતાના પુત્રા છે.
ક
માત્ર એટલેા કે એક છેકરા માતાની ભેગેાજ કાયમ રહે છે અને બીજો કયારેક માતાની ભેગેા રહે છે અને કયારેક જુદ પણ થઇ રહે છે. બાકી ગુણ અને પર્યાય દ્રવ્યનીજ અને અવસ્થાએ છે.
જેમ દૂધની સાથે પાણીને સંબધ ક્ષણિક છે. જ્યારે સફેદાઇ ચીકાશપણાના સંબંધ કાયમી છે. એમ દ્રવ્યની સાથે પર્યાયના સંબધ ક્ષણિક છે, જયારે જીણુના સબંધ કાયમી છે.
કોઇપણ દ્રવ્ય પેાતાની મૂળ જાતિને છેડી ત્રિકાળમાં પણ અન્ય જાતિ રૂપ-અન્ય સ્વરૂપ અને નહિ. દા.ત. માટી કદાપી પેાતાનું મૂળ સ્વરૂપ છેડે નહિ. અને અન્ય તંતુરૂપ અને નહિં. આત્મા-જીવ દ્રવ્ય પેાતાનું મૂળ સ્વરૂપ છેડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org